હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ગુનાહોમાંથી ચાર ગુનાહ એવા છે કે જેનો અઝાબ આખેરતની સાથે સાથે આ દુનિયામાં પણ મરવા પહેલા મળવાનો છે:
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
(જામેઓ અહાદિસુસ શીઆ ભાગ ૧૯ પેજ ૪૪૭)
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે બજાર માંથી કોઈ વસ્તુ ખરીદો તો છોકરાને આપવા પહેલા તે વસ્તુ છોકરીને આપો એટલે તે ખુશ થાય અને તમારા ગુનાહ માફ થઈ જાય અને અલ્લાહની રહમત તમારી ઉપર નાઝીલ થાય.
(વસાએલુશ શીઆ)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ખુબજ નજીક મારા જીગરનો એક ટુકડો ખુરાસાનમાં દફન થશે જે કોઈ પરેશાનીમાં હોય, અને તેમની ઝિયારત કરશે તો અલ્લાહ તઆલા તેની પરેશાનીને દૂર કરી દેશે અને અગર કોઈ ગુનેહગાર તેમની ઝિયારત કરશે તો તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે.
(અમાલી શૈખ સદુક પેજ ૧૧૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
એકબીજા સાથે વિવાદ (ઈખ્તેલાફ) ન કરો કેમકે તમારી પહેલા પણ જે લોકોએ વિવાદ કર્યો તે લોકો નાબૂદ થઈ ગયા.
(એલલુશ શરાયેઅ ભાગ ૧ પેજ ૨૬૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેશક અલ્લાહ તઆલા હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલય્હા ની નારઝગી થી નારાઝ થાય છે અને તેમની ખુશી થી ખુશ થાય છે.
(કંઝૂલ આમાલ ભાગ ૧૨ પેજ ૧૧૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
લોકોની સાથે હળીમળીને એકતાની સાથે રેહશો તો મહેરબાની વધશે અને લડાઈ-જગદો કરશો તો અઝાબનું કારણ બનશો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૩૨૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમે તમારી નમાઝ ઉપર ધ્યાન રાખો અને કોઈ દિવસ નમાઝને છોડો નહિ કેમકે અલ્લાહ તઆલા કયામતના દિવસે બધાજ કરતા પહેલા નમાઝની માટે સવાલ પૂછશે અગર તમે તમારી નમાઝ બરાબર ટાઇમે પઢી અને સરખી રીતે પઢી તો ઠીક છે, નહિ તો તમને જહન્નમના હવાલે કરી દેવામાં આવશે.
(ઈર્શાદાતે રસુલ પેજ ૧૨૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કોઈ પણ ગુનાહ ને હલકો ન સમજો, ઇન્સાન કયામતના દિવસે જ્યારે પોતાના ગુનાહ તરફ જોશે તો લોહી ના આંસુ રડશે
અને તે ન જોવો કે ગુનાહ કેટલો હલકો અને નાનો છે પરંતુ એ જોવો કે તમે કોની વિરૂદ્ધ જઈ રહ્યા છો
(બિહારૂલ અનવાર ભાગ ૭૭ પેજ ૧૬૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શૈતાન મોમીનથી ત્યાં સુધી ડરે છે જ્યાં સુધી મોમીન વક્તની પાબંદી સાથે નમાઝ અદા કરે છે અને જયારે તે નમાઝમાં ઢીલ આપવા લાગે છે ત્યારે શૈતાન તેના ઉપર હાવી થઈ જાય છે અને ગુનાહે કબીરા તરફ ખેચીને લઇ જાય છે.
(ઓયુને અખબારે રેઝા બાબ ૩૦ હદીસ ૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મુનાફિકની ત્રણ નિશાનીઓ છે પછી ભલે તે નમાઝ પઢે રોઝા રાખે અને પોતાને મુસલમાન કહેતો હોય
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
(અલકાફી ભાગ ૨ પેજ ૨૯૦)
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શું હું તમને દુનિયા અને આખેરત બન્ને જગ્યા માં ફાયદો આપે એવી અખલાકની વાત કહું?
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
(તોહફુલ ઓકુલ પેજ ૨૯)
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શાદી કરવાથી ઇન્સાન પોતાનો અડધો દીન બચાવી લે છે:
(મુસ્તદરેકુલ વસાએલ ભગા ૧૪ પેજ ૧૫૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમારો બેહતરીન દોસ્ત એ છે કે જયારે તમે અલ્લાહ તઆલાને યાદ કરો ત્યારે તમારો સાથ આપે અને જયારે તમે અલ્લાહને ભૂલી જાવ ત્યારે તમને યાદ અપાવે કે અલ્લાહને યાદ કરો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૪૭૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઇન્સાન ૪૦ દિવસ સુધી હલાલ ખાવાનું ખાશે તો અલ્લાહ તઆલા તેના દિલને નૂરાની કરી દેશે.
(ઈર્શાદાતે રસુલ હદીસ ૮૫૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મારી ઉમ્મતના ચાર અલગ અલગ ગ્રુપ છે
1. એ છે જે નમાઝતો પઢે છે મગર તેમાં સુસ્તી કરે છે તેને હલ્કી સમજે છે તેઓને કુરઆનમા "વયૅલ" "ویل" કેહવમા આવ્યું છે
વાય છે(અફસોસ છે) તે નમાઝી ઉપર કે જે નમાઝ ને હલ્કી સમજે છે
(સૂરએ માઉન આયત ૫-૬)
2. એ છે કે જે ક્યારેક નમાઝ પઢે છે અને ક્યારેક નમાઝ નથી પઢતા તેની માટે કુરઆનમાં "ગય" "غی" કહેવામાં આવ્યું છે એટલે કે નમાઝનું ધ્યાન નથી રાખતા અને હવસની પેરવી કરે છે તેને જહન્નમના છેલ્લા ભાગમાં નાખવામાં આવશે.
(સૂરએ મરયમ આયત ૫૯)
3.એ છે કે જે અમુક દિવસે નમાઝ પઢે અને અમુક વખત નથી પઢતા તેમની માટે કુરઆનમાં "સકર" "سقر" કેહવામ આવ્યું છે જયારે તેઓને પૂછવામાં આવશે કે તમને જહન્નમના બિલકુલ છેલ્લા તબક્કામાં કેમ નાખવામાં આવ્યા? તો તેઓ કહેશે કે અમે નમાઝ નોહતા પઢતા.
(સૂરએ મુદ્દસિર આયત ૪૩)
4. અમુક એ છે કે જે દિલથી નમાઝ પઢતા હશે જેમની માટે કુરઆન માં આવ્યું છે "અફલહ" "افلح" એટલે અમૂક એવા સાચા લોકો છે જેને નજાત મળી ગઈ કેમકે તેઓ દિલથી નમાઝ પઢતા હતા.
(સૂરએ મોમેનુન આયત ૧-૨)
(અલ્મવાએઝુલ અદ્દિયા બાબે ૪ પેજ ૧૨૨)
1. એ છે જે નમાઝતો પઢે છે મગર તેમાં સુસ્તી કરે છે તેને હલ્કી સમજે છે તેઓને કુરઆનમા "વયૅલ" "ویل" કેહવમા આવ્યું છે
વાય છે(અફસોસ છે) તે નમાઝી ઉપર કે જે નમાઝ ને હલ્કી સમજે છે
(સૂરએ માઉન આયત ૫-૬)
2. એ છે કે જે ક્યારેક નમાઝ પઢે છે અને ક્યારેક નમાઝ નથી પઢતા તેની માટે કુરઆનમાં "ગય" "غی" કહેવામાં આવ્યું છે એટલે કે નમાઝનું ધ્યાન નથી રાખતા અને હવસની પેરવી કરે છે તેને જહન્નમના છેલ્લા ભાગમાં નાખવામાં આવશે.
(સૂરએ મરયમ આયત ૫૯)
3.એ છે કે જે અમુક દિવસે નમાઝ પઢે અને અમુક વખત નથી પઢતા તેમની માટે કુરઆનમાં "સકર" "سقر" કેહવામ આવ્યું છે જયારે તેઓને પૂછવામાં આવશે કે તમને જહન્નમના બિલકુલ છેલ્લા તબક્કામાં કેમ નાખવામાં આવ્યા? તો તેઓ કહેશે કે અમે નમાઝ નોહતા પઢતા.
(સૂરએ મુદ્દસિર આયત ૪૩)
4. અમુક એ છે કે જે દિલથી નમાઝ પઢતા હશે જેમની માટે કુરઆન માં આવ્યું છે "અફલહ" "افلح" એટલે અમૂક એવા સાચા લોકો છે જેને નજાત મળી ગઈ કેમકે તેઓ દિલથી નમાઝ પઢતા હતા.
(સૂરએ મોમેનુન આયત ૧-૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમે તમારા બચ્ચાઓને તરબિયત મારી મોહબ્બતથી મારા અહલેબૈતની મોહબ્બતથી અને કુરઆનની મોહબ્બતથી કરો
(અહકાકુલ હક ભાગ ૧૮ પેજ ૪૯૮)
નોટ: રસૂલની આ વાત ઉપર આપણે કેટલો અમલ કરીએ છીએ?
આજના જમાનામાં આપણે આપણા બચ્ચાઓને શું સિખવાડીએ છીએ – રસૂલ અને આલે રસૂલની મોહબ્બત કરતા કે દુનિયાની બીજી બધી વસ્તુથી મોહબ્બત કરતા?
આખો દિવસ દુનિયા દુનિયા, ન કોઈ છોકરું કુરઆન પઢતું હોય, ન કોઈ બચ્ચું ઇસ્લામી બુક્સ વાચતું હોય, ન કોઈ મજલીસમાં બેઠતું હોય અથવા મજલીસમાં બેઠે તો પણ મજલીસ ન સાંભળતું હોય મોબાઈલ થી રમતા હોય, બસ બધા લોકો પોતાની દુનિયામાં મસ્ત છે.
ભાઈ, આ દુનિયા આજે છે કાલે નથી, કાલે મરવાનું છે અને મર્યા પછી આખેરતમાં કુરઆન અને એહલેબૈત કામ આવશે તો પોતાની આખેરતને સુધારો, દુનિયા ખુદબખુદ બની જશે.
આજના જમાનામાં આપણે આપણા બચ્ચાઓને શું સિખવાડીએ છીએ – રસૂલ અને આલે રસૂલની મોહબ્બત કરતા કે દુનિયાની બીજી બધી વસ્તુથી મોહબ્બત કરતા?
આખો દિવસ દુનિયા દુનિયા, ન કોઈ છોકરું કુરઆન પઢતું હોય, ન કોઈ બચ્ચું ઇસ્લામી બુક્સ વાચતું હોય, ન કોઈ મજલીસમાં બેઠતું હોય અથવા મજલીસમાં બેઠે તો પણ મજલીસ ન સાંભળતું હોય મોબાઈલ થી રમતા હોય, બસ બધા લોકો પોતાની દુનિયામાં મસ્ત છે.
ભાઈ, આ દુનિયા આજે છે કાલે નથી, કાલે મરવાનું છે અને મર્યા પછી આખેરતમાં કુરઆન અને એહલેબૈત કામ આવશે તો પોતાની આખેરતને સુધારો, દુનિયા ખુદબખુદ બની જશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
છેલ્લા ઝમાનાની ઓલાદોને તેમના માં-બાપના લીધે મુસીબતો પડવાની છે,
લોકોએ પૂછ્યું મુશરિક માં-બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે તે માટે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
(મુસ્તદરકુલ વસાએલ ભાગ ૨ પેજ ૨૦૫)
લોકોએ પૂછ્યું મુશરિક માં-બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે તે માટે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
હઝરત રસૂલે અકરમ સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઔરતો પાંચ ટાઈમની નમાઝ પઢે છે અને રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને પોતાને પાકો પાકીઝા રાખે છે અને તે પોતાના શોહરની ખિદમત કરે છે અને તેમના હુકમો ઉપર અમલ કરે છે તો તે જન્નતના જે પણ દરવાજા માંથી ચાહશે દાખલ થઈ શકશે.
(મન લા યહઝરહુલ ફકીહ ભાગ,૩ પેજ,૪૪૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા આ ત્રણ વસ્તુ કરવા વાળાને પસંદ કરે છે:-
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
(મફાતીહુલહયાત પેજ ૧૪૯)
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બાપ ની દુઆ ઓલાદ માટે એવીજ રીતે છે જેવી નબી ની દુઆ ઉમ્મત માટે.
(નેહજૂલ ફસાહત હદીસ ૧૫૫૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાની માં ની પૈશાની (કપાળ) ને એહતેરામ થી ચૂમશે તો તે જહન્નમ ની આગ થી નજાત પામશે.
(નેહજુલ ફસાહત હદીસ ૨૯૧૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઓરત પોતાને શણગારી ને અને ખૂબસૂરત લીબાસ પેહરીને ઘરની બહાર જાય કેમકે લોકો તેને જોવે તો આસમાન ના ફરિશ્તાઓ તેની ઉપર લાનત મોકલે છે અને જયા સુધી મોત ન આવે ત્યાં સુધી અલ્લાહ તેની ઉપર ગઝબનાક થતો રહેશે.
(અલ્હુકમુઝ ઝોહરા ભાગ ૨ પેજ ૩૬૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જેવી રીતે બચ્ચાઓ માટે જરૂરી છે કે તે પોતાના માં બાપ ની બે-એહતેરામી ન કરે એવીજ રીતે જરૂરી છે કે માં બાપ પણ પોતાના બચ્ચાઓ ની બે-એહતેરામી ન કરે.
(મિઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૦૮)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જહન્નમ ના ચોથા દરવાજા ઉપર આ ત્રણ વસ્તુ લખેલી છે
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૧૪૪)
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમારા મરહુમિન માટે હદિયો મોકલો.
એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?
સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
(મફાતેહુલ જીનાન પેજ ૮૬૪)
એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?
સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ત્રણ વસ્તુ طرف જોવામાં ઇબાદત કરવાનો સવાબ મળે છે
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
(બિહારૂલ અનવર ભાગ ૧૦ પેજ ૩૬૮)
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે બંદો અલ્લાહ તઆલાની અને પોતાના માં-બાપ ની ઇતાઅત કરશે હુક્મ માનશે તે કયામત ના દિવસે ખુબજ મહાન મરતબો પ્રાપ્ત કરશે.
(કંઝુલ આમાલ ભાગ ૧૬ પેજ ૪૬૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હું બચ્ચાઓ ને પાંચ કારણો ના લીધે પસંદ કરું છું:
1- કેમકે તેઓ ખુબજ રડે છે
2- કેમકે તેઓ માટી થી રમે છે
3- જયારે તેઓ લડાઈ કરે છે તો તેઓના દિલમાં નફરત નથી હોતી< 4- તેઓ આવતી કાલ માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરતા
5- તેઓ જે પણ વસ્તુ બનાવે છે તેને પાછી ખરાબ કરી દે છે.
(મવાએઝુલ અદદિયા પેજ ૨૯૫)
1- કેમકે તેઓ ખુબજ રડે છે
2- કેમકે તેઓ માટી થી રમે છે
3- જયારે તેઓ લડાઈ કરે છે તો તેઓના દિલમાં નફરત નથી હોતી< 4- તેઓ આવતી કાલ માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરતા
5- તેઓ જે પણ વસ્તુ બનાવે છે તેને પાછી ખરાબ કરી દે છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
એ ત્રણ ગુનાહ જેનો અઝાબ આખેરાત પહેલા દુનિયા માં પણ મળે છે:
1- માં બાપ નું ઓલાદ ને "આક" કરી દેવું (દુનિયા માં પણ અઝાબ નું કારણ બને છે)
2- લોકોની ઉપર અત્યાચાર અને ઝુલ્મ (આ ગુનાહ ની સઝા દુનિયા માં પણ મળે છે)
3- લોકોની નેકી અને એહસાન ને ભૂલી જવું અને તેની કદર અને કીમત ન કરવી.
(બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૭૪)
1- માં બાપ નું ઓલાદ ને "આક" કરી દેવું (દુનિયા માં પણ અઝાબ નું કારણ બને છે)
2- લોકોની ઉપર અત્યાચાર અને ઝુલ્મ (આ ગુનાહ ની સઝા દુનિયા માં પણ મળે છે)
3- લોકોની નેકી અને એહસાન ને ભૂલી જવું અને તેની કદર અને કીમત ન કરવી.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસે જહન્નમ માં થી એક બિચ્છું નીકળશે અને માથું સાતમા આસમાનના ઉપર હશે અને તેની પૂછડી જમીન ની બિલકુલ નીચે હશે અને તેનું મોઢું પૂર્વ દિશા થી લઇ ને પશ્ચિમ સુધી હશે. અને તે બિચ્છુ કહેશે ક્યાં છે એ લોકો જે અલ્લાહ અને રસુલની સામે લડાઇ કરેલ છે?
જિબ્રિલ પૂછશે તારા કેહવાનો મતલબ શું છે એટલે તે લોકો કોણ છે?
તે બિચ્છું કેહશે કે તેઓ પાંચ પ્રકારના લોકો છે અને હું તેને ગળી જવા માટે આવ્યો છે.
1- નમાઝને ન પઢવા વાળા, જેઓ નમાઝ પઢવાની મનાઈ કરતા હતા અને જયારે દુનિયાથી ગયા તો નમાઝ પઢયા વગર ગયા.
2- જે લોકો ઝકાત નથી આપતા
3- જે લોકો વ્યાજ ખાતા હતા.
4- જે લોકો શરાબ અને દારૂ પીતા હતા.
5- અને જે લોકો મસ્જિદમાં અલ્લાહ ની બંદગી કરવાની બદલે દુનિયાની અને ધંધાની વાતો કરતા હતા.
(બિહારૂલ અનવાર ભાગ ૭૬ પેજ ૧૪૯)
જિબ્રિલ પૂછશે તારા કેહવાનો મતલબ શું છે એટલે તે લોકો કોણ છે?
તે બિચ્છું કેહશે કે તેઓ પાંચ પ્રકારના લોકો છે અને હું તેને ગળી જવા માટે આવ્યો છે.
1- નમાઝને ન પઢવા વાળા, જેઓ નમાઝ પઢવાની મનાઈ કરતા હતા અને જયારે દુનિયાથી ગયા તો નમાઝ પઢયા વગર ગયા.
2- જે લોકો ઝકાત નથી આપતા
3- જે લોકો વ્યાજ ખાતા હતા.
4- જે લોકો શરાબ અને દારૂ પીતા હતા.
5- અને જે લોકો મસ્જિદમાં અલ્લાહ ની બંદગી કરવાની બદલે દુનિયાની અને ધંધાની વાતો કરતા હતા.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
આ ત્રણ વસ્તુ કરવાથી ખુશી મળે છે અને ફાયદાઓ થાય છે:
1- અત્તર લાગવું અને ખુશ્બુ કરવી.
2- નરમ કપડાં પેહરવા.
3- અને મધ ખાવું.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧ પેજ ૪૧૯)
1- અત્તર લાગવું અને ખુશ્બુ કરવી.
2- નરમ કપડાં પેહરવા.
3- અને મધ ખાવું.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ સાતમા આસમાનમાં એક ફરિશ્તા ને રાખ્યો છે જેનું નામ દાઇ રાખ્યું છે અને જયારે રજબ મહિનો આવે છે ત્યારે તે ફરીશતો દરરોજ રાત્રે સવાર સુધી અવાજ આપે છે "ખુશનસીબ છે એ લોકો જે માહે રજબમાં અલ્લાહનો ઝિકર છે અને અલ્લાહ ની બંદગી કરે છે"
(ઓયુને અખ્બારે રઝા ભાગ ૨ પેજ ૩૧ - રજબની ફઝિલત)
અલ્લાહ તઆલા ફરમાવે છે:
હું તેની સાથે છું જે મારી સાથે છે હું એમની વાત માનું છું જે મારી બંદગી કરે છે, હું એમની તોબા કબૂલ કરું છું જે તોબા કરે છે, આ મહિનો મારો મહિનો છે અને બંદાઓ મારા બંદા છે અને આ રહમત મારી રહમત છે જે કોઈ પણ મને આ મહિનામાં યાદ કરશે તેને હું જવાબ આપીશ, જે કોઈ મારી પાસે કંઈ માંગશે હું તેને અતા કરીશ, અને જે કોઈ મારી પાસે હિદાયત માંગશે હું તેને રસ્તો દેખાડીશ, આ મહિનાને મારી અને મારા બંદાઓ વચ્ચે સબંધ નો મહિનો બનાવ્યો છે, જે કોઈ પણ મારા સુધી પોહચ્વા માંગે છે તે આ મહિનામાં મારી સાથે રાબેતો કરે.
(ઓયુને અખ્બારે રઝા ભાગ ૨ પેજ ૩૧ - રજબની ફઝિલત)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
માહે રજબ અલ્લાહ તઆલા ની રહમત ની વર્ષા નો મહિનો છે, આ મહિના માં અલ્લાહ તઆલા પોતાના બંદાઓ ઉપર રહમત ની વર્ષા કરે છે.
(ઓયુને અખ્બારે રઝા ભાગ ૨ પેજ ૩૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે મુસલમાન કોઈ માલ નો એક વખત કર્ઝો આપે છે અલ્લાહ ને ત્યાં ડબલ સદકા નો સવાબ મળશે
(અત્તરગીબ વત્તરહીબ ભાગ ૨ પેજ ૪૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જો કોઈ રજબ મહિનામાં એક રોઝો રાખશે તો અલ્લાહ તઆલા તેના આ અમલથી ખુશ થઈ જશે અને અલ્લાહ તઆલાનો ગઝબ તેનાથી દુર થઇ જશે અને જહન્નમ ના દરવાજા માંથી એક દરવાજો તેના માટે બંધ કરી દેવામાં આવશે.
(મફાતિહુલ જિનાન પેજ ૧૯૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
એક વખત આપ હઝરત કબ્રસ્તાન થી પસાર થઈ રહ્યા હતા અચાનક થોડીક વાર માટે ઊભા રહ્યા અને રડવા લાગ્યા !
એક સહાબી આવ્યા અને પૂછ્યું કેમ તમે રડો છો?
આપ હઝરતે ફરમાવ્યું: અહીંયા કબ્રસ્તાનમાં અમુક લોકો ઉપર અઝાબ થઈ રહ્યો છે અને હું તેમના રોવાને અવાજ સાંભળી રહ્યો છું અને મને તેઓની ઉપર રહેમ આવે છે એટલે મે અલ્લાહ પાસે ગુઝારીશ કરી કે તેઓનો અઝાબ ઓછો કરી દે મારી વાત ને અલ્લાહે સ્વીકારી લીધી.
પછી આપ હઝરત ફરમાવે છે: જો આ લોકોએ રજબ મહિના માં રોઝો રાખ્યો હોત તો તેઓની ઉપર અઝાબ ન થાત.
પછી સહાબી પુછે છે શું રજબ મહિનાની ઇબાદત અને રોઝા કબર ના અઝાબ થી બચાવે છે?
આપ હઝરત ફરમાવે છે : હા, અલ્લાહ ની કસમ જે એ મને હક ની સાથે મોકલ્યો, જે કોઈ રજબ મહિના માં એક રોઝો રાખશે અને એક રાતની ઇબાદત કરશે અને ફકત અલ્લાહ ની ખુશી માટે આ અમલ કરે તો તેને હજાર વર્ષ ઇબાદત કરવાનો સવાબ મળશે કે જેમાં તે દિવસ ના રોઝો રાખ્યા હોય અને રાતના ઇબાદત કરી હોય તેનો સવાબ લખવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૯ પેજ ૩૯)
એક સહાબી આવ્યા અને પૂછ્યું કેમ તમે રડો છો?
આપ હઝરતે ફરમાવ્યું: અહીંયા કબ્રસ્તાનમાં અમુક લોકો ઉપર અઝાબ થઈ રહ્યો છે અને હું તેમના રોવાને અવાજ સાંભળી રહ્યો છું અને મને તેઓની ઉપર રહેમ આવે છે એટલે મે અલ્લાહ પાસે ગુઝારીશ કરી કે તેઓનો અઝાબ ઓછો કરી દે મારી વાત ને અલ્લાહે સ્વીકારી લીધી.
પછી આપ હઝરત ફરમાવે છે: જો આ લોકોએ રજબ મહિના માં રોઝો રાખ્યો હોત તો તેઓની ઉપર અઝાબ ન થાત.
પછી સહાબી પુછે છે શું રજબ મહિનાની ઇબાદત અને રોઝા કબર ના અઝાબ થી બચાવે છે?
આપ હઝરત ફરમાવે છે : હા, અલ્લાહ ની કસમ જે એ મને હક ની સાથે મોકલ્યો, જે કોઈ રજબ મહિના માં એક રોઝો રાખશે અને એક રાતની ઇબાદત કરશે અને ફકત અલ્લાહ ની ખુશી માટે આ અમલ કરે તો તેને હજાર વર્ષ ઇબાદત કરવાનો સવાબ મળશે કે જેમાં તે દિવસ ના રોઝો રાખ્યા હોય અને રાતના ઇબાદત કરી હોય તેનો સવાબ લખવામાં આવશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ની ઝિયારત કરવી અને તેમનો ઝીક્ર કરવો ઇબાદત છે અને હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અલય્હિસ્સલામ ની વિલાયત ને માનવું જરૂરી છે અને તેમના દુશ્મનો થી નફરત કરવી જરૂરી છે તો તમારી પાસે કામેલ ઈમાન છે નહિ તો નથી.
(અમાલી શૈખ સદુક ભાગ ૧ પેજ ૧૩૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય લોકો! તમે તમારા ફરઝંદોને મોલા અલી અ.સ ની મોહબ્બત થી ચેક કરો, જે કોઈ મોલા અલી અ.સ થી મોહબ્બત કરે છે તે તમારો છે, અને જે કોઈ દુશ્મની રાખે છે તે તમારો નથી.
(તારીખે ઇબ્ને અસાકિર મદીના વ દમિશક ભાગ ૪૨ પેજ ૨૮૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલી હક ની સાથે છે અને હક અલી ની સાથે છે અને આ બન્ને એક બીજા થી અલગ નહિ થાય અહીંયા સુધી કે કયામત ના દિવસ હવ્ઝે કવસર પાસે મને મળશે.
(તારીખે બગદાદ ભાગ ૧૪ પેજ ૩૨૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મોમીન નું દિલ તોડે, અને પછી તેના બદલામાં તેને પૂરી દુનિયા અતા કરે તો પણ તે ગુનાહનો કફ્ફરો અદા ન થઈ શકે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૨ પેજ ૧૦૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મોમીન ને ખુશ કરે છે તે મને ખુશ કરે છે અને જે મને ખુશ કરે છે તે અલ્લાહ તઆલા ને ખુશ કરે છે.
(મફાતીહુલ હયાત પેજ ૨૯૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મોમીન ભાઈ થી નારાજ ન થાવ અને તેમની સાથે દુશ્મની ન રાખો, કેમકે જયારે ઇન્સાન નારાઝ થઈ જાય છે ત્યારે તેના અમલ ને કબૂલ કરવામાં નથી આવતા.
(મફાતેહિલ હયાત પેજ ૪૫૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે કોઈ સમાજ અને કોમમાં "આગેવાન" બદતરીન ઇન્સાન અને ગુનેહગાર ઇન્સાન હોય છે અને લોકો આ ગુનેહગાર આગેવાન ની ઈજ્જત અને એહતેરામ પણ કરતા હોય તો પછી બધા લોકોને પરેશાની અને તકલીફો ની રાહ જોવી જોઈએ
(તોહફુલઓકુળ પેજ ૩૬, બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૧૩૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અફસોસ થાય છે તે માતા પિતાઓ ઉપર કે જે પોતાના બચાઓની સારી તરબિયત નથી કરતા અને આક (લાનતી) બનવાનું કારણ બને છે જેવી રીતે બચાઓ માતા પિતાના આક નું કારણ બને છે એવીજ રીતે માતા પિતા પણ બચાઓ તરફ થી આક ના હકદાર બને છે.
(અલખેસાલ ભાગ ૧ પેજ ૪૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
આ ૬ વસ્તુઓ ગુનાહોના અસ્લી કારણ છે:
1, દુનિયાની મોહબ્બત
2, સરકાર અને ફૂર્સીની લાલચ
3, વધારે પડતું ખાવાની પાછળ અને હવસની પાછળ ભાગવું
4, વધારે ઊંઘવું
5, વધારે પડતું ફ્રી અને કામ વગર રેહવુ
6, ના-મેહરમ ઓરતો સાથે વધારે લગાવ રાખવો.
(આ છ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુ સાથે મોહબ્બત કરશે તો તો તે ગુનાહો ના દલદલ માં પડી જશે)
(ઉસૂલે કાફી ભાગ ૩ પેજ ૩૯૭)
1, દુનિયાની મોહબ્બત
2, સરકાર અને ફૂર્સીની લાલચ
3, વધારે પડતું ખાવાની પાછળ અને હવસની પાછળ ભાગવું
4, વધારે ઊંઘવું
5, વધારે પડતું ફ્રી અને કામ વગર રેહવુ
6, ના-મેહરમ ઓરતો સાથે વધારે લગાવ રાખવો.
(આ છ વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુ સાથે મોહબ્બત કરશે તો તો તે ગુનાહો ના દલદલ માં પડી જશે)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ઇન્સાનનું દિલ લોઢા જેવું હોય છે અને તેમાં કાટ લાગી જાય છે અગર તમે ચાહો છો કે તમારા દિલમાં કાટ ન લાગે તો કુરઆનની તિલાવત કરો અને મોતને યાદ રાખો.
(નેહજુલ ફસાહત પેજ ૨૪૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે પણ નમાઝ નો સમય થાય તરતજ નમાઝ ની તૈયારી માં લાગી જાવ નહિ તો શૈતાન તમને બીજા કોઈ કામમાં વ્યસ્ત કરી દેશે.
(મિરાસે હદિસે શીઆ ભાગ ૨ પેજ ૨૦ હદીસ ૧૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસે અલ્લાહ તઆલા ચાર ગ્રૂપ ઉપર રહમત ની નજર નહિ નાખે:
1. એ ઓલાદ કે જેના માં બાપ તેને આક કરી દીધી હશે
2. એહસાન કરનાર ઉપર મે તેની મદદ કરી છે તેવી રીતે રોડશો કરવા વાળા પર
3. અલ્લાહની નેઅમતો ને નકારનાર પર
4. શરાબ અને દારૂ પીનાર.
(બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૭૧)
1. એ ઓલાદ કે જેના માં બાપ તેને આક કરી દીધી હશે
2. એહસાન કરનાર ઉપર મે તેની મદદ કરી છે તેવી રીતે રોડશો કરવા વાળા પર
3. અલ્લાહની નેઅમતો ને નકારનાર પર
4. શરાબ અને દારૂ પીનાર.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઇન્સાન લોકોને ખાવાનું ખવડાવશે અલ્લાહ તઆલા ફરિશ્તાઓ સામે તેની માટે ગર્વ (નાઝ) કરશે.
(ઈર્શાદુલ કોલુબ પેજ ૨૨૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (ઉડીને સિધ્ધા જન્નતમાં)
અલ્લાહ તઆલા કાયમત ના દિવસે મારી ઉમ્મતના અમુક લોકોને પાંખ આપશે જેના થકી તે ઉડીને જન્નત માં પોહચી જશે અને તે જન્નત માં જે પણ નેઅમતો જોતી હશે તેને હાસીલ કરી લેશે અને તેઓ એટલા જલ્દી જન્નત માં પોહચી જશે કે ફરિશ્તાઓ તેમને પૂછશે કે તમારો હિસાબ કિતાબ થયો છે કે નહિ? તમો પૂલે સેરાત ઉપર થી ગુજરી ને આવ્યા છો કે નહીં? શું તમે જહન્નમ નો નઝારો કર્યો છે કે નહિ?
તો તેઓ જવાબ આપશે નહિ અમે કંઈ હિસાબ કિતાબ નથી કર્યો અને કંઈ નથી જોયું
પછી ફરિશ્તાઓ પૂછશે તમે કોની ઉમ્મત માં થી છો?
તેઓ કહેશે અમે હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની ઉમ્મત માં થી છીએ.
ત્યારે ફરિશ્તાઓ પૂછશે તમને અલ્લાહ તઆલા ની કસમ બતાવો તમે દુનિયા માં ક્યાં એવા આમલ કર્યા છે કે તમને આવો સારો બદલો મળ્યો?
તેઓ જવાબ આપશે અમે બે કામ કરતા હતા જેના થકી અલ્લાહે અમને આવો સરસ મજાનો બદલો અતા કર્યો છે
1️⃣ તન્હાઈ માં એકલા હોય ત્યારે પણ કોઈ દિવસ અલ્લાહ ની નાફરમાની નથી કરી કોઈ ગુનાહ નથી કર્યા કેમકે અલ્લાહ ની શરમ હતી
2️⃣ અને જે થોડીક રોઝી અલ્લાહ અમારા માટે નક્કી કરેલ હતી તેમાં રાઝી રેહતા હતા.
ત્યારે ફરિશ્તાઓ કહે છે તો તો પછી તમારો હક બને છે કે તમને આવો સરસ મજાનો બદલો મળે.
(તંબિહુલ ખવાતીર ભાગ ૧ પેજ ૨૩૦)
તો તેઓ જવાબ આપશે નહિ અમે કંઈ હિસાબ કિતાબ નથી કર્યો અને કંઈ નથી જોયું
પછી ફરિશ્તાઓ પૂછશે તમે કોની ઉમ્મત માં થી છો?
તેઓ કહેશે અમે હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની ઉમ્મત માં થી છીએ.
ત્યારે ફરિશ્તાઓ પૂછશે તમને અલ્લાહ તઆલા ની કસમ બતાવો તમે દુનિયા માં ક્યાં એવા આમલ કર્યા છે કે તમને આવો સારો બદલો મળ્યો?
તેઓ જવાબ આપશે અમે બે કામ કરતા હતા જેના થકી અલ્લાહે અમને આવો સરસ મજાનો બદલો અતા કર્યો છે
1️⃣ તન્હાઈ માં એકલા હોય ત્યારે પણ કોઈ દિવસ અલ્લાહ ની નાફરમાની નથી કરી કોઈ ગુનાહ નથી કર્યા કેમકે અલ્લાહ ની શરમ હતી
2️⃣ અને જે થોડીક રોઝી અલ્લાહ અમારા માટે નક્કી કરેલ હતી તેમાં રાઝી રેહતા હતા.
ત્યારે ફરિશ્તાઓ કહે છે તો તો પછી તમારો હક બને છે કે તમને આવો સરસ મજાનો બદલો મળે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શાબાન મહિના નું નામ શાબાન એ માટે રાખવામાં આવ્યું છે કે આ મહિના માં મોમિનો માટે રિઝ્ક વેચવામાં આવે છે.
(સવાબુલ આમાલ પેજ ૬૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (જનાબે ફાતેમાની શફાઅત)
જયારે કયામત નો દિવસ હશે ત્યારે હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ, હઝરત અમિરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ને ફરમાવશે કે જાવ જનાબે ફાતેમા પાસે અને પૂછો મારી ઉમ્મત ની શફાઅત અને નજાત માટે શું લાવ્યા છો?
મોલા અલી અ. સ. જનાબે ફાતેમા ઝહરા સ. અ પાસે આવશે અને રસૂલે ખુદા સ.અ.વ. નો પયગામ પોહચાડશે ત્યારે જનાબે ફાતેમા ઝહરા સ.અ.ફરમાવશે ! મારા દીકરા અબ્બાસ ના બે શહીદ થયેલા હાથ શફાઅત માટે કાફી છે.
(મઆલીયુસ સીબતૈન ભાગ ૧ પેજ ૪૫૨)
મોલા અલી અ. સ. જનાબે ફાતેમા ઝહરા સ. અ પાસે આવશે અને રસૂલે ખુદા સ.અ.વ. નો પયગામ પોહચાડશે ત્યારે જનાબે ફાતેમા ઝહરા સ.અ.ફરમાવશે ! મારા દીકરા અબ્બાસ ના બે શહીદ થયેલા હાથ શફાઅત માટે કાફી છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બધાજ ગુનાહો ની તોબા છે પરતું જેનો સ્વભાવ ખરાબ છે તેના માટે નહિ, કેમકે જે ઇન્સાન નો સ્વભાવ ખરાબ હોય તે એક ગુનાહ ની તોબા કરીને પછી બીજા ગુનાહ તરફ ચાલ્યો જાય છે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૭ પેજ ૪૮)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેહતરીન અખલાક ની વ્યાખ્યા એ છે કે જયારે દુનિયા ઇન્સાન પાસે આવે તો ખુશ થાય અને દુનિયા ન મળે તો પરેશાન અને નારાઝ ન થાય.
(કંઝૂલ આમાલ હદીસ ૫૨૨૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જયારે પણ તમારા માંથી કોઈ દુઆ કરે તો બધાજ માટે દુઆ કરે કેમકે આવી રીતે દુઆ માંગવાથી દુઆ કબૂલ થાય છે.
(અલ્કાફિ ભાગ ૨ પેજ ૪૮૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ગરમી માં રોઝો રાખવો જેહાદ છે
(બિહારૂલ અનવાર ભાગ ૯૬ પેજ ૨૫૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય લોકો ! અલ્લાહ નો મહિનો તમારી માટે દયા માફી અને વિશાળ રિઝ્ક સાથે તમારી વચ્ચે આવી રહ્યો છે, આ મહિનો અલ્લાહ ની નજીક બેહતરીન મહિનો છે, આ મહિના માં તમોને અલ્લાહની મેહમાની માં આમંત્રણ આપવામાં આવ્યું છે, આ મહિના માં તમારુ શ્વાસ લેવું તસબીહ છે અને સૂવું ઇબાદત છે, અને તેમાં તમારા આમાલ કબૂલ છે અને તમારી દુઆઓનો જવાબ દેવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૩૫)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ ઈર્શાદ ફરમાવેલ છે કે રોઝા મારી માટે છે અને તેનો સવાબ પણ હું અતા કરીશ.
(વસાએલુશ શીઆ ભાગ ૭ પેજ ૨૯૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મુનાફિકની ત્રણ નિશાનીઓ છે પછી ભલે તે નમાઝ પઢે રોઝા રાખે અને પોતાને મુસલમાન કહેતો હોય
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
(અલકાફી ભાગ ૨ પેજ ૨૯૦)
1. ખોટું બોલતો હોય તે મુનાફિક છે
2. વચનોને પાળતો ન હોય તે મુનાફિક છે
3. વિશ્વાસઘાત કરે તે મુનાફિક છે
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે રમઝાન મહિનામાં માફ ન થયો, તો પછી તે ક્યાં મહિનામાં માફ થશે?
(અમાલી શૈખ સદુક પેજ ૭૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
રોઝો રાખો અને તંદુરસ્ત રહો.
(નેહજુલ ફસાહત હદીસ ૧૮૫૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ખદીજા જેવું કોઈ પૈદા નથી થવાનું ખદીજાએ મારી એ સમયે મદદ કરી જ્યારે લોકો મારો ઇનકાર કરતા હતા અને પોતાના માલ દ્વારા ઈસ્લામ ને લોકો સુધી પોહચાડવામાં મારી મદદ કરી અને અલ્લાહ તઆલાએ મને હુકમ આપ્યો છે કે હું ખદીજા ને બશારત આપું કે જન્નત માં ઝુમરરદી નામ ના બાગ માં એમને જગ્યા મળશે જ્યાં કોઈ પણ તકલીફ અને દુઃખ નથી.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૧૩૧)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બધીજ વસ્તુમાં નેક અને સારી નિય્યત હોવી જોઈએ, ખાવા પીવા માં અને ઊંઘવા માં પણ સારી નિય્યત હોવી જોઈએ
(મકારેમુલ અખલાક ભાગ ૨ પેજ ૩૭૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હકીકતમાં જન્નતમાં એક દરવાજો છે તેનું નામ રેયાન છે અને તે દરવાજામાં રોઝાદાર સિવાય બીજું કોઈ દાખલ નહિ થાય અને જયારે છેલ્લો રોઝાદાર આદમી તેમાં દાખલ થઇ જશે તો તો તે દરવાજો બંધ થઇ જશે.
(બિહારૂલ અનવાર ભાગ ૯૩ પેજ ૨૫૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
આ એક ખુબજ ફઝીલત વાળી દુઆ છે જયારે આપ હઝરત મકામે ઇબ્રાહિમ ઉપર નમાઝ પઢી રહ્યા હતા ત્યારે જનાબે જિબ્રિલ આ દુઆ લાવ્યા હતા. જે કોઈ આ દુઆ ને 13,14,15, મી માહે રમઝાનમાં પઢશે તો અલ્લાહ તઆલા તેના ગુનાહોને માફ કરી દેશે પછી ભલે તે તેના ગુનાહ વરસાદ ના ટીપાઓ જેટલા હોય, ઝાડના પત્તાઓ જેટલા હોય, અને રણ ની રેત જેટલા હોય, (ગુનાહ માફ થઈ જશે) બીમારની શિફા માટે, કર્ઝની અદાયેગી માટે, પરેશાની દૂર થવા માટે, અને માલદાર થવું હોય તો આ દુઆ પઢે.
(મફાતેહુલ જીનાન)
નોટ: બધીજ દુઆઓ ના અમૂલ્ય ફાયદાઓ છે અને જયારે પણ કોઈ દુઆ પઢીએ તો એ યકીન સાથે પઢવાની કે આ દુઆ પઢવાથી મને આ ફાયદો જરૂર થશે અને જે પણ દુઆ પઢો તે દિલ થી પઢો, અલ્લાહ ની માટે પઢો કેમકે બધીજ વસ્તુ નો હલ અલ્લાહ પાસે છે (ઇલ્તેમાસે દુઆ તમારી દુઆ માં આ બંદા ને જરૂર યાદ કરજો)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા રમઝાન મહિના માં દરરોજ રાત્રે ત્રણ વખત ફરમાવે છે:
1. શું છે કોઈ જે મારી પાસે માંગે અને હું તેને અતા કરું,
2. શું છે કોઈ તોબા કરવા વાળું જેને હું બખશી દવ,
3. શું છે કોઈ ઈસ્તેગફાર કરવા વાળું જેને હું માફ કરી દવ.
(અમાલી શૈખ મુફીદ પેજ ૨૩૦)
1. શું છે કોઈ જે મારી પાસે માંગે અને હું તેને અતા કરું,
2. શું છે કોઈ તોબા કરવા વાળું જેને હું બખશી દવ,
3. શું છે કોઈ ઈસ્તેગફાર કરવા વાળું જેને હું માફ કરી દવ.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (રિઝ્ક, માલ, દૌલત માટેનો અમલ)
બેશક કોઈ પણ મોમીન અલ્લાહ તઆલાથી નજીક નથી થઇ શકતો જ્યાં સુધી તે આ પાંચ કામ કરે
1. નમાઝે શબ પઢે
2. તસ્બીહ અને તેહલીલ કરે (તેહલીલ એટલે લા ઇલાહા ઇલલ્લાહ પઢયા કરે)
3. રાતના સમયે ઇસ્તેગફાર કરે અને રડે (અલ્લાહ ની યાદમાં રોવે)
4. નામઝે શબને નમાઝે ફજરની સાથે જોડે
5. સૂરજ નીકળે ત્યાં સુધી કુરઆન પઢે
હું બશારત આપુ છું કે જે કોઈ પણ આ અમલ અંજામ આપશે તો તેને અઘરા કામ કર્યા વગર આસાની થી રિઝ્કમાં ખુબજ વધારો થશે.
(ઇરશાદુલ કુલુબ ભાગ ૨ પેજ ૧૭-૧૮)
1. નમાઝે શબ પઢે
2. તસ્બીહ અને તેહલીલ કરે (તેહલીલ એટલે લા ઇલાહા ઇલલ્લાહ પઢયા કરે)
3. રાતના સમયે ઇસ્તેગફાર કરે અને રડે (અલ્લાહ ની યાદમાં રોવે)
4. નામઝે શબને નમાઝે ફજરની સાથે જોડે
5. સૂરજ નીકળે ત્યાં સુધી કુરઆન પઢે
હું બશારત આપુ છું કે જે કોઈ પણ આ અમલ અંજામ આપશે તો તેને અઘરા કામ કર્યા વગર આસાની થી રિઝ્કમાં ખુબજ વધારો થશે.
નોટ: આપણે પૈસા વાળુ બનવું છે મગર ઇસ્લામિક તોર અને તરીકા સાથે નથી બનવું હરામ રસ્તાં ઉપર જઈ અને લોકોના હક મારીને પૈસા વાળુ બનવું છે તો બની તો જાય છે મગર શું, દુનિયામાં બદનામી થાય છે અને આખેરતમાં સખ્ત અઝાબ મળશે
ઇસ્લામી તોર તરીકા ઉપર આવી રીતે અમલ કરીએ તો આપણા રસૂલે ગેરંટી લીધી છે કે જે આ પાંચ કાર્ય કરશે તે ખુબજ પૈસા વાળો બની જશે
આપણા પહેલા ઈમામ માટે રિવાયતમાં કહવામા આવ્યું છે કે રાતના એટલી બધી ઇબાદત કરતા કે રડતા રડતા તે બેહોશ થઈ જતાં તો આપણે કેવા ઈમામને માનવા વાળા છીએ કે ઇબાદત તો દૂર સવારની નમાઝ પણ બિસ્તર ઉપર ઉંઘીને પઢતા હોઇએ એટલે કે નથી પઢતા, અને કુરઆન તો ખાલી રમઝાન મહિનામાં જ ખૂલતું હોય, ના ભાય ના એમ ન કરાઇ સવારની નમાઝ પઢો અને કુરઆન પઢો જ્યાં મુસલ્લો અને જાનમાઝ રાખીએ ત્યાં જ કુરઆન હોય છે તો જાનામઝ રાખીને કુરઆન ખોલો થોડીક મેહનત કરો થોડાક ઇબાદત માં ટાઈમ કાઢો અને જેટલું પઢી શકો એટલું પઢો અને અગર થઈ શકે તો સૂરજ નીકળે ત્યાં સુધી પઢો પછી જોવો તમારી જિંદગી કેવી રીતે બદલાય છે.
ઇસ્લામી તોર તરીકા ઉપર આવી રીતે અમલ કરીએ તો આપણા રસૂલે ગેરંટી લીધી છે કે જે આ પાંચ કાર્ય કરશે તે ખુબજ પૈસા વાળો બની જશે
આપણા પહેલા ઈમામ માટે રિવાયતમાં કહવામા આવ્યું છે કે રાતના એટલી બધી ઇબાદત કરતા કે રડતા રડતા તે બેહોશ થઈ જતાં તો આપણે કેવા ઈમામને માનવા વાળા છીએ કે ઇબાદત તો દૂર સવારની નમાઝ પણ બિસ્તર ઉપર ઉંઘીને પઢતા હોઇએ એટલે કે નથી પઢતા, અને કુરઆન તો ખાલી રમઝાન મહિનામાં જ ખૂલતું હોય, ના ભાય ના એમ ન કરાઇ સવારની નમાઝ પઢો અને કુરઆન પઢો જ્યાં મુસલ્લો અને જાનમાઝ રાખીએ ત્યાં જ કુરઆન હોય છે તો જાનામઝ રાખીને કુરઆન ખોલો થોડીક મેહનત કરો થોડાક ઇબાદત માં ટાઈમ કાઢો અને જેટલું પઢી શકો એટલું પઢો અને અગર થઈ શકે તો સૂરજ નીકળે ત્યાં સુધી પઢો પછી જોવો તમારી જિંદગી કેવી રીતે બદલાય છે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ઇન્સાનનું દિલ લોઢા જેવું હોય છે અને તેમાં કાટ લાગી જાય છે અગર તમે ચાહો છો કે તમારા દિલમાં કાટ ન લાગે તો કુરઆનની તિલાવત કરો અને મોતને યાદ રાખો.
(નેહજુલ ફસાહત પેજ ૨૪૩)
રસુલે ખુદા સ. :
مَنْ أحْیا لَیْلَةَ الْقَدْرِ حُوِّلَ عَنْهُ العَذابُ اِلَی السَّنَةِ القابِلَةِ
જે શબે કદ્રમાં બેદાર રહે તો અલ્લાહ આવતા 1 વર્ષ સુધી અઝાબને દૂર કરે છે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ 4 પેજ 456)
જે શબે કદ્રમાં બેદાર રહે તો અલ્લાહ આવતા 1 વર્ષ સુધી અઝાબને દૂર કરે છે.
રસુલે ખુદા صلى الله علیه و آله :
مَنْ أَحْیا لَیْلَةَ الْقَدْرِ غُفِرَتْ لَهُ ذُنُوبُهُ وَلَوْ کانَتْ عَدَدَ نُجُومِ السَّماءِ وَمَثاقیلَ الْجِبالِ
જે શબે કદ્રમાં જાગે તેના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે ભલે ને પછી આ ગુનાહો સંખ્યામાં આસમાનના સિતારાઓ જેટલા અને વજનમાં પહાડો જેટલા વજનદાર કેમ ના હોય.
(વસાએલુશ શીઆ ભાગ 4 પેજ 273)
જે શબે કદ્રમાં જાગે તેના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે ભલે ને પછી આ ગુનાહો સંખ્યામાં આસમાનના સિતારાઓ જેટલા અને વજનમાં પહાડો જેટલા વજનદાર કેમ ના હોય.
રિવાયત માં છે કે હ. રસુલે ખુદા સ.અ.વ. ને કોઈએ પૂછ્યું કે :
“હું શબે કદ્રમાં શું માંગુ ?”
આપ સ.અ.વ. એ ફરમાવ્યું : “તમે અલ્લાહ પાસે સેહત અને આફીયત માંગો.”
(મફાતિહુલ જીનાન)
આપ સ.અ.વ. એ ફરમાવ્યું : “તમે અલ્લાહ પાસે સેહત અને આફીયત માંગો.”
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (શબે કદ્રમાં કોણ માફ નથી થતું)
અલ્લાહ તઆલા ચાર પ્રકારના લોકો ઉપર શબે કદ્ર માં નજર નથી નાખતો અને માફ નથી કરતો.
1. શરાબ અને દારૂ પીનાર
2. માં બાપે જેને આક કરી દીધી હોય તે
3. સગા સબંધીઓ ની સાથે સબંધ તોડનાર(કતએ રહમ)
4. લોકો પ્રત્યે દિલ માં નફરત રાખનાર
(અમાલી શૈખ સદુક પેજ ૨૩૧)
1. શરાબ અને દારૂ પીનાર
2. માં બાપે જેને આક કરી દીધી હોય તે
3. સગા સબંધીઓ ની સાથે સબંધ તોડનાર(કતએ રહમ)
4. લોકો પ્રત્યે દિલ માં નફરત રાખનાર
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે શખ્સ ઘરના કામોમાં પોતાની પત્ની ની મદદ કરશે તો અલ્લાહ તઆલા તેને એક વર્ષ ની ઈબાદત નો સવાબ અતા કરશે.
(બિહારૂલ અનવાર ભાગ ૧૩ પેજ ૧૩૩)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જ્યારે કોઈ વ્યક્તિ નું ઈમાન વધે છે ત્યારે તે પોતાના જીવનસાથી સાથે મોહબ્બત વધારે કરવા લાગે છે.
(મુસ્તદ્રેકુલ વસાએલ ભાગ ૧૪ પેજ ૧૫૭)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
રમઝાન તે મહિનો છે જેની શરૂઆતમાં રેહમત જેના વચમાં મગફેરત અને માફી તથા જેના આખિર માં જહન્નમ થી નજાત અને આઝાદી છે
(બિહારૂલ અનવર ભાગ ૯૩ પેજ ૩૪૨)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
સજદા સિવાય બીજી કોઈ એવી વસ્તુ નથી જેના થકી બંદો અલ્લાહ સુધી પોહચી શકે.
(મસનદુશ શહાબ ભાગ ૨ પેજ ૨૫૦)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
શું હું તમને દુનિયા અને આખેરત બન્ને જગ્યા માં ફાયદો આપે એવી અખલાકની વાત કહું?
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
(તોહફુલ ઓકુલ પેજ ૨૯)
તે વાત એ છે કે તમે કોઈની સાથે સબંધ અને વ્યવહાર તોડો નહિ અને અગર કોઈ તોડી નાખે તો પણ તમે એમની સાથે સબંધ બાંધીને રાખો, જે તમને વંચિત રાખે (મેહરૂમ કરે) તેમને પણ તમે અતા કરો (દાન કરો), જે તમારી ઉપર અત્યાચાર કરે તમે તેમને માફ કરી દયો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે: (મરહુમીન માટે હદિયો)
તમારા મરહુમિન માટે હદિયો મોકલો. એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ? સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માટે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
(મફાતેહુલ જીનાન પેજ ૮૬૪)
હદીસોમાં આવ્યુ છે તમે જુમેરાત અને જુમ્માના તમારા મરહુમિન માટે ઘરે બેઠીને અથવા એમની કબ્ર પાસે જય આ સુરાઓમાંથી કોઈ પણ એક અથવા બધાજ સુરા પઢીને એમની માટે સવાબ અને હદીયો મોકલો: સૂરએ હમ્દ, સૂરએ ઇખલાસ, સાત વખત સૂરએ કદ્ર, સૂરએ તબારક(સૂરએ મુલ્ક), સૂરએ યાસીન, આયતલ કૂરસી.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કબ્ર આપણી માટે દરરોજ આ પાંચ વસ્તુની ફરિયાદ કરે છે;
1. કબ્રમાં હું એકલો છું તો મારી માટે કોઈ દોસ્ત લાવજો અને એ દોસ્ત, કુરઆનની તિલાવત છે
2. કબ્રમાં અંધારુ છે તો મારી માટે રોશની લાવજો અને એ રોશની, નમાઝે શબ અને તહજજુદ છે
3. કબ્રમાં ધૂળ અને માટી છે તો ફર્શ અને ગાલીચો લાવજો અને એ ગાલીચો, નેક અને સાલેહ અમલ છે.
4. હું કબ્રમાં ગરીબ છું તો મારી માટે ખઝાનો લાવજો અને એ ખઝાનો, "લા ઇલાહા ઇલલ્લાહ" છે
5. કબ્રમાં ઝેરીલા જીવ-જંતુ છે તો તેનાથી બચવા માટે સદકો આપજો.
(સફીનતુલ બિહાર ભાગ ૨ પેજ ૩૯૭)
1. કબ્રમાં હું એકલો છું તો મારી માટે કોઈ દોસ્ત લાવજો અને એ દોસ્ત, કુરઆનની તિલાવત છે
2. કબ્રમાં અંધારુ છે તો મારી માટે રોશની લાવજો અને એ રોશની, નમાઝે શબ અને તહજજુદ છે
3. કબ્રમાં ધૂળ અને માટી છે તો ફર્શ અને ગાલીચો લાવજો અને એ ગાલીચો, નેક અને સાલેહ અમલ છે.
4. હું કબ્રમાં ગરીબ છું તો મારી માટે ખઝાનો લાવજો અને એ ખઝાનો, "લા ઇલાહા ઇલલ્લાહ" છે
5. કબ્રમાં ઝેરીલા જીવ-જંતુ છે તો તેનાથી બચવા માટે સદકો આપજો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મારી દીકરી ફાતેમહ ઝહરા થી મોહબ્બત રાખશે તે મારી સાથે જન્નત માં રહશે અને જે કોઈ તેનાથી દુશ્મની કરશે તેને માટે આગ છે (જહન્નમની)
(બિહારૂલ અનવાર ભાગ ૨૭ પેજ ૧૧૬)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
છેલ્લા ઝમાનાની ઓલાદોને તેમના માં-બાપના લીધે મુસીબતો અને તકલીફો પડવાની છે,
લોકોએ પૂછ્યું મુશરિક માં બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે, અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
(મુસ્તદરકુલ વસાએલ ભાગ ૨ પેજ ૨૦૫)
છેલ્લા ઝમાનાની ઓલાદોને તેમના માં-બાપના લીધે મુસીબતો અને તકલીફો પડવાની છે,
લોકોએ પૂછ્યું મુશરિક માં બાપના લીધે?
આપ હઝરત ફરમાવ્યું મોમીન માં- બાપના લીધે કેમકે તેઓ પોતાના બચાઓને દીની માલુમાત અને વાજીબાત નહિ શિખવાડે, અને ઓલાદ દિની માલુમાત સિખવા માંગશે તો પણ તેઓ તેને રોકશે, અને તેમને આ ખતમ થવા વાળી દુનિયાને હાસીલ કરવામાં સંતોષ દેવરાવશે, તેવા લોકોથી હું બેઝાર છું કારણકે તેઓ મારાથી બેઝાર હતા.
હઝરત રસૂલે અકરમ સલલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઔરતો પાંચ ટાઈમની નમાઝ પઢે છે અને રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને પોતાને પાકો પાકીઝા રાખે છે અને તે પોતાના શોહરની ખિદમત કરે છે અને તેમના હુકમો ઉપર અમલ કરે છે તો તે જન્નતના જે પણ દરવાજા માંથી ચાહશે દાખલ થઈ શકશે.
(મન લા યહઝરહુલ ફકીહ ભાગ,૩ પેજ,૪૪૧)
જે ઔરતો પાંચ ટાઈમની નમાઝ પઢે છે અને રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને પોતાને પાકો પાકીઝા રાખે છે અને તે પોતાના શોહરની ખિદમત કરે છે અને તેમના હુકમો ઉપર અમલ કરે છે તો તે જન્નતના જે પણ દરવાજા માંથી ચાહશે દાખલ થઈ શકશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા આ ત્રણ વસ્તુ કરવા વાળાને પસંદ કરે છે:-
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
(મફાતીહુલહયાત પેજ ૧૪૯)
અલ્લાહ તઆલા આ ત્રણ વસ્તુ કરવા વાળાને પસંદ કરે છે:-
ઓછું બોલવું
ઓછું ખાવું
અને ઓછું ઊંઘવું.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બાપ ની દુઆ ઓલાદ માટે એવીજ રીતે છે જેવી નબી ની દુઆ ઉમ્મત માટે.
(નેહજૂલ ફસાહત હદીસ ૧૫૫૬)
બાપ ની દુઆ ઓલાદ માટે એવીજ રીતે છે જેવી નબી ની દુઆ ઉમ્મત માટે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાની માં ની પૈશાની (કપાળ) ને એહતેરામ થી ચૂમશે તો તે જહન્નમ ની આગ થી નજાત પામશે.
(નેહજુલ ફસાહત હદીસ ૨૯૧૭)
જે કોઈ પોતાની માં ની પૈશાની (કપાળ) ને એહતેરામ થી ચૂમશે તો તે જહન્નમ ની આગ થી નજાત પામશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે ઓરત પોતાને શણગારી ને અને ખૂબસૂરત લીબાસ પેહરીને ઘરની બહાર જાય કેમકે લોકો તેને જોવે તો આસમાન ના ફરિશ્તાઓ તેની ઉપર લાનત મોકલે છે અને જયા સુધી મોત ન આવે ત્યાં સુધી અલ્લાહ તેની ઉપર ગઝબનાક થતો રહેશે.
(અલ્હુકમુઝ ઝોહરા ભાગ ૨ પેજ ૩૬૬)
જે ઓરત પોતાને શણગારી ને અને ખૂબસૂરત લીબાસ પેહરીને ઘરની બહાર જાય કેમકે લોકો તેને જોવે તો આસમાન ના ફરિશ્તાઓ તેની ઉપર લાનત મોકલે છે અને જયા સુધી મોત ન આવે ત્યાં સુધી અલ્લાહ તેની ઉપર ગઝબનાક થતો રહેશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જેવી રીતે બચ્ચાઓ માટે જરૂરી છે કે તે પોતાના માં બાપ ની બે-એહતેરામી ન કરે એવીજ રીતે જરૂરી છે કે માં બાપ પણ પોતાના બચ્ચાઓ ની બે-એહતેરામી ન કરે.
(મિઝાનુલ હિકમત ભાગ ૩ પેજ ૫૦૮)
જેવી રીતે બચ્ચાઓ માટે જરૂરી છે કે તે પોતાના માં બાપ ની બે-એહતેરામી ન કરે એવીજ રીતે જરૂરી છે કે માં બાપ પણ પોતાના બચ્ચાઓ ની બે-એહતેરામી ન કરે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જહન્નમ ના ચોથા દરવાજા ઉપર આ ત્રણ વસ્તુ લખેલી છે
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૧૪૪)
જહન્નમ ના ચોથા દરવાજા ઉપર આ ત્રણ વસ્તુ લખેલી છે
1. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે ઇસ્લામને બદનામ કરે છે.
2. ખુદા ઝલીલ અને ખ્વાર કરે જે એહલેબયત અ.સ ની તોહિન અને અપમાન કરે છે.
3. ખુદા ઝલીલ અને ખ્વાર કરે એ લોકો ને, જે લોકો ની મદદ કરવાના બદલે તેમની ઉપર ઝુલ્મ અને અત્યાચાર કરે છે.
જુમેરાત અને જુમ્માના દિવસે મરહુમીન માટે હદીયો
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે તમારા મરહુમિન માટે હદિયો મોકલો.
એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?
સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માતે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
(મફાતેહુલ જીનાન પેજ ૮૬૪)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે તમારા મરહુમિન માટે હદિયો મોકલો.
એક સહાબી પુછે છે હદિયો કેવી રીતે મોકલીએ?
સદકો આપીને, અને દુઆ કરીને, કેમકે દર જુમ્માના મર્હુમો ની રૂહ તેમના દુનિયાના ધર પાસે આવીને ગમગીન અવાજ આપી પુકારે છે અય મારા સગાહવાળાઓ! મારી ઉપર મહેરબાની કરો અમારી ઉપર અહીંયા સખ્ત સવાલ જવાબ થઈ રહ્યા છે તો તમે લોકો અમારી માતે કોઈ નૈક કામ કરીને, કોઈ મોહતાજને દિરહમ આપીને (ચાંદીના સિક્કા જેટલા રૂપિયા), કોઈ ગરીબને કપડા આપીને મદદ કરો એટલે અલ્લાહ તમને જન્નતના કપડા પેહરાવે.
નોટ: હદીસોમાં આવ્યુ છે તમે જુમેરાત અને જુમ્માના તમારા મરહુમિન માટે ઘરે બેઠીને અથવા એમની કબ્ર પાસે જય આ સુરાઓ માંથી કોઈ પણ એક અથવા બધાજ સુરા પઢીને એમની માતે સવાબ અને હદીયો મોકલો: સૂરએ હમ્દ, સૂરએ ઇખલાસ, સાત વખત સૂરએ કદ્ર, સૂરએ તબારક(સૂરએ મુલ્ક), સૂરએ યાસીન, આયતલ કૂરસી વગેરે....
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ત્રણ વસ્તુ તરફ જોવામાં ઇબાદત કરવાનો સવાબ મળે છે
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
(બિહારૂલ અનવર ભાગ ૧૦ પેજ ૩૬૮)
ત્રણ વસ્તુ તરફ જોવામાં ઇબાદત કરવાનો સવાબ મળે છે
1. માં બાપ ના ચેહરા તરફ જોવામાં
2. કુરઆને મજીદ તરફ જોવામાં
3. અને સમંદર અને દરિયા તરફ જોવામાં.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે બંદો અલ્લાહ તઆલાની અને પોતાના માં-બાપ ની ઇતાઅત કરશે હુક્મ માનશે તે કયામત ના દિવસે ખુબજ મહાન મરતબો પ્રાપ્ત કરશે.
(કંઝુલ આમાલ ભાગ ૧૬ પેજ ૪૬૭)
જે બંદો અલ્લાહ તઆલાની અને પોતાના માં-બાપ ની ઇતાઅત કરશે હુક્મ માનશે તે કયામત ના દિવસે ખુબજ મહાન મરતબો પ્રાપ્ત કરશે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મારી પછી ખુબજ જલ્દી મોટા ફિતના થકી લોકો ની સખ્ત પરીક્ષા થશે ત્યારે તમો અલી ઇબ્ને અબી તાલિબ સાથે મળી જાજો (અને તેમનો દામન થામી રાખજો.)
(અસદુલ ગાબ્બા ભાગ ૫ પેજ ૨૮૭)
મારી પછી ખુબજ જલ્દી મોટા ફિતના થકી લોકો ની સખ્ત પરીક્ષા થશે ત્યારે તમો અલી ઇબ્ને અબી તાલિબ સાથે મળી જાજો (અને તેમનો દામન થામી રાખજો.)
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેશક અલી મારા થી છે અને હું અલી થી છું અને મારી પછી બધા મોમીનો માટે અલી મોલા અને લીડર છે.
(ખસાએસે નસાઈ પેજ ૨૩)
બેશક અલી મારા થી છે અને હું અલી થી છું અને મારી પછી બધા મોમીનો માટે અલી મોલા અને લીડર છે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ફરઝંદ પેલા સાત વર્ષ સુધી મોલા અને સરદાર હોય છે બીજા સાત વર્ષ ગુલામ અને નોકર હોય છે અને ત્રીજા સાત વર્ષ વજીર હોય છે અને જયારે તે ૨૧ વર્ષ પૂરા કરી નાખે અને જો તમારી સાથે હળી મળી ને રહે અને તમે એને થી રાઝી હોય તો તમે અલ્લાહનો શુક્ર અદા કરો, નહિ તો તમે તેને આઝાદ મૂકી દયો હવે તેની માટે અલ્લાહ ની બાર્ગાહ માં તમારે કોઈ જવાબ દેવો નહિ પડે.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૧ પેજ ૯૫)
ફરઝંદ પેલા સાત વર્ષ સુધી મોલા અને સરદાર હોય છે બીજા સાત વર્ષ ગુલામ અને નોકર હોય છે અને ત્રીજા સાત વર્ષ વજીર હોય છે અને જયારે તે ૨૧ વર્ષ પૂરા કરી નાખે અને જો તમારી સાથે હળી મળી ને રહે અને તમે એને થી રાઝી હોય તો તમે અલ્લાહનો શુક્ર અદા કરો, નહિ તો તમે તેને આઝાદ મૂકી દયો હવે તેની માટે અલ્લાહ ની બાર્ગાહ માં તમારે કોઈ જવાબ દેવો નહિ પડે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય અલી ! જો તમે ન હોત તો મારી પછી મોમિનો ની ઓળખાણ ન થઈ શકત.
(કંઝુલ આમાલ ભાગ ૧૩ પેજ ૧૫૨)
અય અલી ! જો તમે ન હોત તો મારી પછી મોમિનો ની ઓળખાણ ન થઈ શકત.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
જે કોઈ ચાહે છે કે તે જનાબે આદમ નું ઈલ્મ, અને જનાબે નુહ નો તકવા, અને જનાબે ઇબ્રાહિમ ની સહનશીલતા, અને જનાબે મુસા ની હયબત, અને જનાબે ઇસા ની ઇબાદત જોવા માંગે છે તો તે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ને જોવે.
(મનાકીબે ખવારઝમી પેજ ૫૦)
જે કોઈ ચાહે છે કે તે જનાબે આદમ નું ઈલ્મ, અને જનાબે નુહ નો તકવા, અને જનાબે ઇબ્રાહિમ ની સહનશીલતા, અને જનાબે મુસા ની હયબત, અને જનાબે ઇસા ની ઇબાદત જોવા માંગે છે તો તે અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ને જોવે.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જેનો હું મોલા છું તેના માટે અલી પણ મોલા છે,
અય અલ્લાહ ! જે કોઈ અલી અ.સ ની વિલાયત ને માને છે તેનો આકા તું બની જા, અને જે કોઈ અલી અ.સ થી દુશ્મની કરે તેનો દુશ્મન તું બની જા.
(કંઝૂલ આમાલ ભાગ ૧૧ પેજ ૬૦૯)
જેનો હું મોલા છું તેના માટે અલી પણ મોલા છે,
અય અલ્લાહ ! જે કોઈ અલી અ.સ ની વિલાયત ને માને છે તેનો આકા તું બની જા, અને જે કોઈ અલી અ.સ થી દુશ્મની કરે તેનો દુશ્મન તું બની જા.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા ઈદે કુરબાન એ માટે રાખી છે કે ગરીબ અને જરુરતમંદ લોકો પણ ગોશ્ત ખાય શકે, તો કુરબાની નું ગોશ્ત તેઓને પણ ખવડાવો.
(સવાબુલ આમાલ પેજ ૫૯)
અલ્લાહ તઆલા ઈદે કુરબાન એ માટે રાખી છે કે ગરીબ અને જરુરતમંદ લોકો પણ ગોશ્ત ખાય શકે, તો કુરબાની નું ગોશ્ત તેઓને પણ ખવડાવો.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા પાસે થી માંગો અને વધારે માં વધારે માંગો કેમકે તેની માટે કોઈ પણ વસ્તુ વધારે કે મોટી નથી.
(મુન્તખબ મીઝાનુલ હિમકત પેજ ૧૯૮)
અલ્લાહ તઆલા પાસે થી માંગો અને વધારે માં વધારે માંગો કેમકે તેની માટે કોઈ પણ વસ્તુ વધારે કે મોટી નથી.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ની ઝિયારત કરવી અને તેમનો ઝીક્ર કરવો ઇબાદત છે અને હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ની વિલાયત ને માનવું જરૂરી છે અને તેમના દુશ્મનો થી નફરત કરવી જરૂરી છે તો તમારી પાસે કામેલ ઈમાન છે નહિ તો નથી.
(અમાલી શૈખ સદુક ભાગ ૧ પેજ ૧૩૮)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ની ઝિયારત કરવી અને તેમનો ઝીક્ર કરવો ઇબાદત છે અને હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ની વિલાયત ને માનવું જરૂરી છે અને તેમના દુશ્મનો થી નફરત કરવી જરૂરી છે તો તમારી પાસે કામેલ ઈમાન છે નહિ તો નથી.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે વ્યક્તિ ચાહતું હોય કે એમની ઝીંદગી અને મોત અમારી જેવી રહે, અને હમેશા રેહવા વાળી જન્નત માં રહે કે જેનો વાયદો અલ્લાહ તઆલા એ આપેલ છે તો તે ઈમામ અલી ઇબ્ને અબી તાલિબ ની વિલાયત ને સ્વીકારે.
(અલ્ગદીર ભાગ ૧૦ પેજ ૨૭૮)
જે વ્યક્તિ ચાહતું હોય કે એમની ઝીંદગી અને મોત અમારી જેવી રહે, અને હમેશા રેહવા વાળી જન્નત માં રહે કે જેનો વાયદો અલ્લાહ તઆલા એ આપેલ છે તો તે ઈમામ અલી ઇબ્ને અબી તાલિબ ની વિલાયત ને સ્વીકારે.
૧૮ ઝિલ્હઝ અને ઈદે ગદીર
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે
જેનો હું મોલા આકા અને સરદાર છું તેની માટે અલી પણ મોલા આકા અને સરદાર છે.
અય અલ્લાહ જે અલી થી મોહબ્બત કરે એના થી તું મોહબ્બત કર અને જે અલી થી દુશ્મની કરે તું પણ એમનો દુશ્મન બની જા.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે
જેનો હું મોલા આકા અને સરદાર છું તેની માટે અલી પણ મોલા આકા અને સરદાર છે.
અય અલ્લાહ જે અલી થી મોહબ્બત કરે એના થી તું મોહબ્બત કર અને જે અલી થી દુશ્મની કરે તું પણ એમનો દુશ્મન બની જા.
નોટ: મુસલમાનો માટે ઈદે ગદીર શા માટે બધા કરતાં મોટી ઈદ છે?
1. મોલા અલી માટે જા-નશીની અને ખિલાફત નો દિવસ
2. દીને ઇસ્લામ કામિલ અને સંપૂર્ણ થવાનો દિવસ
3. કાફિરો અને મુનાફિકો ની આશા અને ઉમીદ વિખરવા નો દિવસ
4. અલ્લાહ તઆલા નુ દીને ઇસ્લામ થી રાજી થવાનું એલાન અને દિને ઇસ્લામ બેહતરીન દિન થવાનો દિવસ
5. અલ્લાહ તઆલા બંદાઓ ઉપર નેઅમતો સંપૂર્ણ કરી તેનું એલાન કર્યું
6. નબી એ કહ્યુ મને મુબારક બાદી આપો
7. તમામ નબીઓની જવાબદારી ખતમ થવાનો દિવસ
8. ઝાહેરી ઇમામત શરૂ થવાનો દિવસ
1. મોલા અલી માટે જા-નશીની અને ખિલાફત નો દિવસ
2. દીને ઇસ્લામ કામિલ અને સંપૂર્ણ થવાનો દિવસ
3. કાફિરો અને મુનાફિકો ની આશા અને ઉમીદ વિખરવા નો દિવસ
4. અલ્લાહ તઆલા નુ દીને ઇસ્લામ થી રાજી થવાનું એલાન અને દિને ઇસ્લામ બેહતરીન દિન થવાનો દિવસ
5. અલ્લાહ તઆલા બંદાઓ ઉપર નેઅમતો સંપૂર્ણ કરી તેનું એલાન કર્યું
6. નબી એ કહ્યુ મને મુબારક બાદી આપો
7. તમામ નબીઓની જવાબદારી ખતમ થવાનો દિવસ
8. ઝાહેરી ઇમામત શરૂ થવાનો દિવસ
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મોલા અલી અ. બેહતરીન ઇન્સાન છે જે કોઈ પણ આ વાતને ન સ્વીકારે તો તે કાફિર છે.
(અહકાકૂલ હક ભાગ ૪ પેજ ૨૫૬)
મોલા અલી અ. બેહતરીન ઇન્સાન છે જે કોઈ પણ આ વાતને ન સ્વીકારે તો તે કાફિર છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
જે કોઈ બંદો જનાબે નૂહ ની જેટલી ઝીંદગી ગુઝારે અને તે સમય દરમિયાન ઇબાદતમાં વ્યસ્થ રહે, અને ઓહદ ના પહાડ જેટલું સોનું રાહે ખુદા માં ખર્ચ કરે, અને એટલી ઝીંદગી ગુઝારે કે ચાલી ને હઝાર વખત હજ કરવા જાય અને પછી સફા અને મરવા માં મઝલુમીયત ની મૌત મરે, પણ જો તેના દિલ માં મોલા અલી અ. ની વિલાયત અને ઈમામત નથી તો તે જન્નત ની ખુશ્બૂ પણ સૂંઘી નહિ શકે (અને જન્નતમાં દાખલ પણ નહિ થઇ શકે)
(સુન્ની કિતાબ ના હવાલા માંથી મનાકીબ ખવારઝમી ભાગ ૬૭ પેજ ૪૦)
જે કોઈ બંદો જનાબે નૂહ ની જેટલી ઝીંદગી ગુઝારે અને તે સમય દરમિયાન ઇબાદતમાં વ્યસ્થ રહે, અને ઓહદ ના પહાડ જેટલું સોનું રાહે ખુદા માં ખર્ચ કરે, અને એટલી ઝીંદગી ગુઝારે કે ચાલી ને હઝાર વખત હજ કરવા જાય અને પછી સફા અને મરવા માં મઝલુમીયત ની મૌત મરે, પણ જો તેના દિલ માં મોલા અલી અ. ની વિલાયત અને ઈમામત નથી તો તે જન્નત ની ખુશ્બૂ પણ સૂંઘી નહિ શકે (અને જન્નતમાં દાખલ પણ નહિ થઇ શકે)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય લોકો! તમે તમારા ફરઝંદોને મોલા અલી અ.સ ની મોહબ્બત થી ચેક કરો, જે કોઈ મોલા અલી અ.સ થી મોહબ્બત કરે છે તે તમારો છે, અને જે કોઈ દુશ્મની રાખે છે તે તમારો નથી.
(તારીખે ઇબ્ને અસાકિર મદીના વ દમિશક ભાગ ૪૨ પેજ ૨૮૮)
અય લોકો! તમે તમારા ફરઝંદોને મોલા અલી અ.સ ની મોહબ્બત થી ચેક કરો, જે કોઈ મોલા અલી અ.સ થી મોહબ્બત કરે છે તે તમારો છે, અને જે કોઈ દુશ્મની રાખે છે તે તમારો નથી.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલી ની વિલાયત અલ્લાહ ની વિલાયત છે, અલી થી મોહબ્બત અલ્લાહ ની ઇબાદત છે, અલી ના હુક્મ ને માનવું વાજીબ છે, અને અલી ના દોસ્ત અલ્લાહ ના દોસ્ત છે, અને અલી ના દુશ્મન અલ્લાહ ના દુશ્મન છે, અલી સાથે જંગ અલ્લાહ સાથે જંગ છે, અને અલી સાથે સુલ્હ અલ્લાહ સાથે સુલ્હ છે.
(અમાલી શૈખ સદુક પેજ ૩૨)
અલી ની વિલાયત અલ્લાહ ની વિલાયત છે, અલી થી મોહબ્બત અલ્લાહ ની ઇબાદત છે, અલી ના હુક્મ ને માનવું વાજીબ છે, અને અલી ના દોસ્ત અલ્લાહ ના દોસ્ત છે, અને અલી ના દુશ્મન અલ્લાહ ના દુશ્મન છે, અલી સાથે જંગ અલ્લાહ સાથે જંગ છે, અને અલી સાથે સુલ્હ અલ્લાહ સાથે સુલ્હ છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
માં ની દુઆ રુકાવટો ને દુર કરીને ને અલ્લાહ ની બાર્ગાહ સુધી પોહચાડે છે.
(મિશકાતુલ અનવાર પેજ ૨૭૨)
માં ની દુઆ રુકાવટો ને દુર કરીને ને અલ્લાહ ની બાર્ગાહ સુધી પોહચાડે છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાના મમ્મી અને પપ્પા ની નિય્યત થી હજ કરે અને તેમનો કરઝો અદા કરે તો અલ્લાહ તઆલા કયામત ના દિવસે તેમને નેક લોકોની સાથે રાખશે.
(કંઝુલ આમાલ ભાગ ૧૬ પેજ ૪૬૮)
જે કોઈ પોતાના મમ્મી અને પપ્પા ની નિય્યત થી હજ કરે અને તેમનો કરઝો અદા કરે તો અલ્લાહ તઆલા કયામત ના દિવસે તેમને નેક લોકોની સાથે રાખશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેશક ઈમામ હુસૈન ની શહાદત ની ગરમી મોમીનોનાં દિલ માં રહશે જે કોઈ દિવસ પણ ખામોશ નહિ થાય.
(જામેઅ અહાદીસુસશિયા ભાગ ૧૨ પેજ ૫૫૬)
બેશક ઈમામ હુસૈન ની શહાદત ની ગરમી મોમીનોનાં દિલ માં રહશે જે કોઈ દિવસ પણ ખામોશ નહિ થાય.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામતમાં બધીજ આંખો રડશે પરંતુ જે આંખે ઈમામ હુસૈન અ. સ ના ઉપર આંસુ વહાવ્યા હશે તે આંખ ખુશ હશે અને તેઓને જન્નત ની નેઅમતો ની ખુશખબરી આપવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૪ પેજ ૨૯૩)
કયામતમાં બધીજ આંખો રડશે પરંતુ જે આંખે ઈમામ હુસૈન અ. સ ના ઉપર આંસુ વહાવ્યા હશે તે આંખ ખુશ હશે અને તેઓને જન્નત ની નેઅમતો ની ખુશખબરી આપવામાં આવશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જન્નત માં બધાજ કરતા ઊંચો દરજો જોઈતો હોય તો લોકો ને પાણી પીવડાવો.
(બિહારૂલ અનવાર ભાગ 39 પેજ 274)
જન્નત માં બધાજ કરતા ઊંચો દરજો જોઈતો હોય તો લોકો ને પાણી પીવડાવો.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમે તમારા બચ્ચાઓને તરબિયત મારી મોહબ્બતથી મારા અહલેબૈતની મોહબ્બતથી અને કુરઆનની મોહબ્બતથી કરો
(અહકાકુલ હક ભાગ ૧૮ પેજ ૪૯૮)
તમે તમારા બચ્ચાઓને તરબિયત મારી મોહબ્બતથી મારા અહલેબૈતની મોહબ્બતથી અને કુરઆનની મોહબ્બતથી કરો
નોટ: રસૂલની આ વાત ઉપર આપણે કેટલો અમલ કરીએ છીએ આજના જમાનામાં આપણે આપણા બચ્ચાઓને શું સિખવાડીએ છીએ રસૂલ અને આલે રસૂલ થી મોહબ્બત કરતા કે દુનિયાની બીજી બધી વસ્તુથી મોહબ્બત કરતા? આખો દિવસ દુનિયા દુનિયા......, ન કોઈ છોકરું કુરઆન પઢતું હોય, ન કોઈ બચ્ચું ઇસ્લામી બુક્સ વાચતું હોય, ન કોઈ મજલીસમાં બેઠતું હોય અથવા મજલીસમાં બેઠે તો પણ મજલીસ ન સાંભળતું હોય મોબાઈલ થી રમતા હોય, બસ બધા લોકો પોતાની દુનિયામાં મસ્ત છે. ભાઈ, આ દુનિયા આજે છે કાલે નથી કાલે મરવાનું છે અને મર્યા પછી આખેરતમાં કુરઆન અને એહલેબૈત કામ આવશે તો પોતાની આખેરતને સુધારો દુનિયા ખુદબખુદ સુધરી જશે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કબ્ર દરરોજ આપણી પાસે આ પાંચ વસ્તુની માટે ફરિયાદ કરે છે;
1. કબ્રમાં હું એકલો છું તો મારી માટે કોઈ દોસ્ત લાવજો અને એ દોસ્ત છે કુરઆનની તિલાવત
2. કબ્રમાં અંધારુ છે તો મારી માટે રોશની લાવજો અને એ રોશની છે નમાઝે શબ અને તહજજુદ
3. કબ્રમાં ધૂળ અને માટી છે તો એક ફર્શ અને ગાલીચો લાવજો અને એ ગાલીચો છે નેક અને સાલેહ અમલ.
4. હું કબ્રમાં ગરીબ છું તો મારી માટે ખઝાનો લાવજો અને એ ખઝાનો છે "લા ઇલાહા ઇલલ્લાહ"
5. કબ્રમાં ઝેરીલા જીવ-જંતુ છે તો તેનાથી બચવા માટે સદકો આપજો.
(સફીનતુલ બિહાર ભાગ ૨ પેજ ૩૯૭)
કબ્ર દરરોજ આપણી પાસે આ પાંચ વસ્તુની માટે ફરિયાદ કરે છે;
1. કબ્રમાં હું એકલો છું તો મારી માટે કોઈ દોસ્ત લાવજો અને એ દોસ્ત છે કુરઆનની તિલાવત
2. કબ્રમાં અંધારુ છે તો મારી માટે રોશની લાવજો અને એ રોશની છે નમાઝે શબ અને તહજજુદ
3. કબ્રમાં ધૂળ અને માટી છે તો એક ફર્શ અને ગાલીચો લાવજો અને એ ગાલીચો છે નેક અને સાલેહ અમલ.
4. હું કબ્રમાં ગરીબ છું તો મારી માટે ખઝાનો લાવજો અને એ ખઝાનો છે "લા ઇલાહા ઇલલ્લાહ"
5. કબ્રમાં ઝેરીલા જીવ-જંતુ છે તો તેનાથી બચવા માટે સદકો આપજો.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ રાત્રે સૂતી વખતે બિસ્મિલ્લાહ હિર રહેમાન નિર રહીમ પડશે તો અલ્લાહ તઆલા ફરિશ્તાઓ ને કેહશે કે સવાર સુધી જેટલી શ્વાસ લે એટલી નેકી લખો.
(જામેઉલ અખબાર પેજ 42)
જે કોઈ રાત્રે સૂતી વખતે બિસ્મિલ્લાહ હિર રહેમાન નિર રહીમ પડશે તો અલ્લાહ તઆલા ફરિશ્તાઓ ને કેહશે કે સવાર સુધી જેટલી શ્વાસ લે એટલી નેકી લખો.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મારી કોમ ઉપર એક એવો સમય આવશે જયારે લોકો પાંચ વસ્તુ ને પસંદ કરશે અને પાંચ વસ્તુ ને ભૂલી જશે તેઓ મારા થી બેઝાર છે અને હું પણ તેઓ થી બેઝાર છું
1. જેણે દુનિયાથી દિલ લગાડી દીધું છે અને આખેરતને ભૂલી ગયા છે
2. માલો દૌલતથી મોહબ્બત કરે છે અને કયામતના હિસાબ કિતાબને ભૂલી ગયા છે
3. ના મેહરમ ઓરતોની ચાહત રાખે છે અને અલ્લાહના વાયદાને ભૂલી ગયા છે
4. પોતાની ઝાતને પસંદ કરે છે અને અલ્લાહ ને ભૂલી ગયા છે
5. આલી-શાન મકાન અને મહેલની ચાહત છે અને કબ્ર ને ભૂલી ગયા છે.
(માવાએઝુલ અદદીયા પેજ ૨૫૬)
મારી કોમ ઉપર એક એવો સમય આવશે જયારે લોકો પાંચ વસ્તુ ને પસંદ કરશે અને પાંચ વસ્તુ ને ભૂલી જશે તેઓ મારા થી બેઝાર છે અને હું પણ તેઓ થી બેઝાર છું
1. જેણે દુનિયાથી દિલ લગાડી દીધું છે અને આખેરતને ભૂલી ગયા છે
2. માલો દૌલતથી મોહબ્બત કરે છે અને કયામતના હિસાબ કિતાબને ભૂલી ગયા છે
3. ના મેહરમ ઓરતોની ચાહત રાખે છે અને અલ્લાહના વાયદાને ભૂલી ગયા છે
4. પોતાની ઝાતને પસંદ કરે છે અને અલ્લાહ ને ભૂલી ગયા છે
5. આલી-શાન મકાન અને મહેલની ચાહત છે અને કબ્ર ને ભૂલી ગયા છે.
પરિવાર સાથે સખ્ત વ્યવહાર
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે :
ખરાબ માં ખરાબ લોકો એ છે જે પોતાના પરિવાર સાથે સખ્ત અને કડક વ્યવહાર રાખે છે
એક શખ્સ રસૂલે ખુદા સ.અ.વ ને પૂછે છે પરિવાર સાથે સખ્ત વ્યવહાર એટલે શું?
તો આપ હઝરત ફરમાવે છે જયારે માણસ ઘરમાં દાખલ થાય ત્યારે પત્ની તેના થી ડરવા લાગે અને બચ્ચાઓ પરેશાન થઈ ભાગવા લાગે અને જયારે તે માણસ પાછો બહાર જાય તો ઘરમા બધા ખુશ થઈ જાય અને બધા એક બીજાની સાથે મળી ને રહવા લાગે.
(મજમઉઝ ઝવાએદ વ મનબઉલ ફાવાએદ ભાગ ૮ પેજ ૨૫)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે :
ખરાબ માં ખરાબ લોકો એ છે જે પોતાના પરિવાર સાથે સખ્ત અને કડક વ્યવહાર રાખે છે
એક શખ્સ રસૂલે ખુદા સ.અ.વ ને પૂછે છે પરિવાર સાથે સખ્ત વ્યવહાર એટલે શું?
તો આપ હઝરત ફરમાવે છે જયારે માણસ ઘરમાં દાખલ થાય ત્યારે પત્ની તેના થી ડરવા લાગે અને બચ્ચાઓ પરેશાન થઈ ભાગવા લાગે અને જયારે તે માણસ પાછો બહાર જાય તો ઘરમા બધા ખુશ થઈ જાય અને બધા એક બીજાની સાથે મળી ને રહવા લાગે.
ઈમામ અલી રઝા અલય્હિસ્સલામ ની ઝિયારત નો સવાબ
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ખુબજ નજીક મારા જીગરનો એક ટુકડો ખુરાસાનમાં દફન થશે જે કોઈ પરેશાનીમાં હોય, અને તેમની ઝિયારત કરશે તો અલ્લાહ તઆલા તેની પરેશાનીને દૂર કરી દેશે અને અગર કોઈ ગુનેહગાર તેમની ઝિયારત કરશે તો તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે.
(અમાલી શૈખ સદુક પેજ ૧૧૯)
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ખુબજ નજીક મારા જીગરનો એક ટુકડો ખુરાસાનમાં દફન થશે જે કોઈ પરેશાનીમાં હોય, અને તેમની ઝિયારત કરશે તો અલ્લાહ તઆલા તેની પરેશાનીને દૂર કરી દેશે અને અગર કોઈ ગુનેહગાર તેમની ઝિયારત કરશે તો તેના ગુનાહોને માફ કરી દેવામાં આવશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
અલ્લાહ ની નજીક સર્વ થી સરસ કાર્ય ભુખા લોકોને ખાવાનું ખવડાવું, કર્ઝદાર નો કર્ઝ અદા કરવો, અને પરેશાન લોકો ની પરેશાની દૂર કરવી છે.
(નેહજુલ ફસાહત પેજ ૭૬)
અલ્લાહ ની નજીક સર્વ થી સરસ કાર્ય ભુખા લોકોને ખાવાનું ખવડાવું, કર્ઝદાર નો કર્ઝ અદા કરવો, અને પરેશાન લોકો ની પરેશાની દૂર કરવી છે.
હઝરત રસુલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બધીજ વસ્તુમાં નેક અને સારી નિય્યત હોવી જોઈએ, ખાવા પીવા માં અને ઊંઘવા માં પણ સારી નિય્યત હોવી જોઈએ.
(મકારેમુલ અખલાક ભાગ ૨ પેજ ૩૭૦)
બધીજ વસ્તુમાં નેક અને સારી નિય્યત હોવી જોઈએ, ખાવા પીવા માં અને ઊંઘવા માં પણ સારી નિય્યત હોવી જોઈએ.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બેહતરીન અખલાક ની વ્યાખ્યા એ છે કે જયારે દુનિયા ઇન્સાન પાસે આવે તો ખુશ થાય અને દુનિયા ન મળે તો પરેશાન અને નારાઝ ન થાય.
(કંઝૂલ આમાલ હદીસ ૫૨૨૯)
બેહતરીન અખલાક ની વ્યાખ્યા એ છે કે જયારે દુનિયા ઇન્સાન પાસે આવે તો ખુશ થાય અને દુનિયા ન મળે તો પરેશાન અને નારાઝ ન થાય.
હઝરત ઈમામ હસને મુજતબા અલય્હિસ્સલામ ફરમાવે છે:
હું ઝેર ના લીધે આ દુનિયા થી રુખસત થઈ રહ્યો છું જેવી રીતે મારા નાના રસૂલે અકરમ (સ.અ) પણ ઝેર ના લીધે આ દુનિયા થી રુખસ્ત થયા હતા (એટલે બન્ને માસૂમ શહીદ થયા છે).
(મનાકીબે આલે અબી તાલિબ ભાગ ૩ પેજ ૨૫)
હું ઝેર ના લીધે આ દુનિયા થી રુખસત થઈ રહ્યો છું જેવી રીતે મારા નાના રસૂલે અકરમ (સ.અ) પણ ઝેર ના લીધે આ દુનિયા થી રુખસ્ત થયા હતા (એટલે બન્ને માસૂમ શહીદ થયા છે).
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જેણે આલિમે દિન ની તોહીન કરી (અપમાનિત કર્યા) તેણે મારી સામે જંગનું એલાન કર્યું.
(ઉસૂલે કાફી ભાગ ૨ પેજ ૩૫૩)
જેણે આલિમે દિન ની તોહીન કરી (અપમાનિત કર્યા) તેણે મારી સામે જંગનું એલાન કર્યું.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ગુનાહોમાંથી ચાર ગુનાહ એવા છે કે જેનો અઝાબ આખેરતની સાથે સાથે આ દુનિયામાં પણ મરવા પહેલા મળવાનો છે
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
(જામેઓ અહાદિસુસ શીઆ ભાગ ૧૯ પેજ ૪૪૭)
ગુનાહોમાંથી ચાર ગુનાહ એવા છે કે જેનો અઝાબ આખેરતની સાથે સાથે આ દુનિયામાં પણ મરવા પહેલા મળવાનો છે
1. નમાઝ ન પઢવાનો અઝાબ
2. માં બાપને પરેશાન કરવાનો અઝાબ
3. ખોટી કસમ ખાવાનો અઝાબ
4. ગીબત કરવાનો અઝાબ
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મોટા ગુનાહ અને ગુનાહાને કબીરા થી બચીને રેહવુ જરૂરી છે અને ગુનાહાને કબીરા માંથી છે લોકો ને કતલ કરવા, ઝિના, લવાત, અને ઇસરાફ છે.
મોટા ગુનાહ અને ગુનાહાને કબીરા થી બચીને રેહવુ જરૂરી છે અને ગુનાહાને કબીરા માંથી છે લોકો ને કતલ કરવા, ઝિના, લવાત, અને ઇસરાફ છે.
ઓરતો ઉપર અઝાબ
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
એક વખત હું અને ફાતેમહ ઝહરા રસૂલે ખુદા સ. અ. વ. ની પાસે પોહચીયા, તો શું જોયું રસૂલ ખુબજ વધારે રડી રહ્યા છે.
મે કહ્યુ યા રસુલુલ્લાહ મારા માં બાપ તમારી ઉપર ફિદા થાય! તમે શા માટે રડો છો?
તો આપ ફરમાવે છે જયારે હું મેઅરાજ ઉપર ગયો ત્યાં મે જોયુ અમુક ઓરતો ઉપર અઝાબ થઈ રહ્યો છે અને તે અઝાબ જોય હું ખુબજ રડ્યો હતો અને તેના કારણે મને હજી પણ રોવાનું આવે છે.
1️⃣ મે જોયુ એક ઓરત ને તેના વાળ થી લટકાવવા માં આવી છે અને તેના માથા નો ભેજું અઝાબ ની સખતી થી ઉભરાઈ રહ્યું હતું.
2️⃣ મે જોયુ એક ઓરત ને તેની જીભ થી લટકાવવા માં આવી છે અને જહન્નમ નું સળગતું પાણી તેના ગળા માં નાખવામાં આવી રહ્યું છે
3️⃣ મે એક ઓરત ની જોઈ કે પોતાના શરીર નું ગોશ્ત ખાય છે અને તેના પગ ના તળ્યા માંથી આગ ના અંગારા સળગી રહ્યા છે
4️⃣ મે એક ઓરત જોઈ જેના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા છે અને સાંપ અને વિચ્છું એ તેને ઘેરી ને રાખેલ છે
5️⃣ મે એક ઓરત ને જોઈ જેના પગ માં ધકધકતી તંદુર ની જહન્નમી આગ લટકાવવામાં આવેલ છે
6️⃣ મે એક ઓરત જોઈ જેનું મોઢું સુવ્વર અને શરીર ગધેડા જેવું છે અને અલગ અલગ અઝાબ માં ધેરાયેલી છે
7️⃣ મે એક ઓરત ને જોઈ જેનું મોઢું કૂતરા જેવું હતું અને તેના બેઠવાં ની જગ્યા એ થી આગ દાખલ થાય છે અને મોઢા માં થી નીકળે છે અને અઝાબ ના ફરિશ્તાઓ તેને માથા માં અને શરીર માં આગ ના થાંભલાઓ લગાડે છે.
હઝરત ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલ્યહા પૂછે છે :
આ ઓરતો એ દુનિયા માં શું કર્યું હતું કે ખુદા તેઓને આવો અઝાબ આપે છે.
ત્યારે રસૂલે ખુદા સ. અ. વ. ફરમાવે છે:
• અય મારી દીકરી! જે ઓરત ને તેના વાળ થી લટકાવવા માં આવી છે, તે ના-મહેરમ લોકો થી પોતાના વાળ ને છુપાવતી ન હતી.
• જે ઓરત ને તેની જીભ થી લટકાવવા માં આવી હતી તે પોતાના શોહર ની ઈજાઝત અને રજા વગર ઘરની બહાર જતી હતી.
• જે ઓરત પોતાના શરીર નું ગોશ્ત ખાય છે તે પોતાને બીજા માટે સજાવતી હતી અને નામેહરમ લોકો થી બચતી ન હતી.
• જે ઓરતના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેને સાંપ અને વિચ્છું એ ઘેરી રાખેલ છે તે પાક રહતી ન હતી, ગુસ્લે હૈઝ ની ઉપર ધ્યાન આપતી ન હતી કપડાં પાક રાખતી ન હતી અને નમાઝ ને હલકી સમજતી હતી.
• જે ઓરત નું મોઢું સુવ્વર અને શરીર ગધેડા જેવું હતું અને અલગ અલગ અઝાબ માં ધેરાયેલી હતી, તે અહીંયા ની વાતો ત્યાં અને ત્યાં ની વાતો અહીંયા કરતી (ચુગલ ખોરી કરતી) અને ખોટું બોલતી હતી.
• જે ઓરત નું મોઢું કૂતરા જેવું હતું અને તેના બેઠવાં ની જગ્યા એ થી આગ દાખલ થતી હતી અને મોઢા માં થી નીકળતી હતી, તે ગીતકાર અને ઈર્ષા કરનારી ઓરત હતી.
પછી આપ હઝરત ફરમાવે છે:
લાનત છે તે ઓરત ઉપર કે જેનો શોહર તેનાં થી રાઝી ન હોય. અને ખુશનસીબ છે તે કે જેનો શોહર તેનાથી રાઝી હોય.
(ઓયુને અખબારે રઝા ભાગ ૨ પેજ ૯-૧૦-૧૧)
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
એક વખત હું અને ફાતેમહ ઝહરા રસૂલે ખુદા સ. અ. વ. ની પાસે પોહચીયા, તો શું જોયું રસૂલ ખુબજ વધારે રડી રહ્યા છે.
મે કહ્યુ યા રસુલુલ્લાહ મારા માં બાપ તમારી ઉપર ફિદા થાય! તમે શા માટે રડો છો?
તો આપ ફરમાવે છે જયારે હું મેઅરાજ ઉપર ગયો ત્યાં મે જોયુ અમુક ઓરતો ઉપર અઝાબ થઈ રહ્યો છે અને તે અઝાબ જોય હું ખુબજ રડ્યો હતો અને તેના કારણે મને હજી પણ રોવાનું આવે છે.
1️⃣ મે જોયુ એક ઓરત ને તેના વાળ થી લટકાવવા માં આવી છે અને તેના માથા નો ભેજું અઝાબ ની સખતી થી ઉભરાઈ રહ્યું હતું.
2️⃣ મે જોયુ એક ઓરત ને તેની જીભ થી લટકાવવા માં આવી છે અને જહન્નમ નું સળગતું પાણી તેના ગળા માં નાખવામાં આવી રહ્યું છે
3️⃣ મે એક ઓરત ની જોઈ કે પોતાના શરીર નું ગોશ્ત ખાય છે અને તેના પગ ના તળ્યા માંથી આગ ના અંગારા સળગી રહ્યા છે
4️⃣ મે એક ઓરત જોઈ જેના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા છે અને સાંપ અને વિચ્છું એ તેને ઘેરી ને રાખેલ છે
5️⃣ મે એક ઓરત ને જોઈ જેના પગ માં ધકધકતી તંદુર ની જહન્નમી આગ લટકાવવામાં આવેલ છે
6️⃣ મે એક ઓરત જોઈ જેનું મોઢું સુવ્વર અને શરીર ગધેડા જેવું છે અને અલગ અલગ અઝાબ માં ધેરાયેલી છે
7️⃣ મે એક ઓરત ને જોઈ જેનું મોઢું કૂતરા જેવું હતું અને તેના બેઠવાં ની જગ્યા એ થી આગ દાખલ થાય છે અને મોઢા માં થી નીકળે છે અને અઝાબ ના ફરિશ્તાઓ તેને માથા માં અને શરીર માં આગ ના થાંભલાઓ લગાડે છે.
હઝરત ફાતેમહ ઝહરા સલામુલ્લાહ અલ્યહા પૂછે છે :
આ ઓરતો એ દુનિયા માં શું કર્યું હતું કે ખુદા તેઓને આવો અઝાબ આપે છે.
ત્યારે રસૂલે ખુદા સ. અ. વ. ફરમાવે છે:
• અય મારી દીકરી! જે ઓરત ને તેના વાળ થી લટકાવવા માં આવી છે, તે ના-મહેરમ લોકો થી પોતાના વાળ ને છુપાવતી ન હતી.
• જે ઓરત ને તેની જીભ થી લટકાવવા માં આવી હતી તે પોતાના શોહર ની ઈજાઝત અને રજા વગર ઘરની બહાર જતી હતી.
• જે ઓરત પોતાના શરીર નું ગોશ્ત ખાય છે તે પોતાને બીજા માટે સજાવતી હતી અને નામેહરમ લોકો થી બચતી ન હતી.
• જે ઓરતના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેને સાંપ અને વિચ્છું એ ઘેરી રાખેલ છે તે પાક રહતી ન હતી, ગુસ્લે હૈઝ ની ઉપર ધ્યાન આપતી ન હતી કપડાં પાક રાખતી ન હતી અને નમાઝ ને હલકી સમજતી હતી.
• જે ઓરત નું મોઢું સુવ્વર અને શરીર ગધેડા જેવું હતું અને અલગ અલગ અઝાબ માં ધેરાયેલી હતી, તે અહીંયા ની વાતો ત્યાં અને ત્યાં ની વાતો અહીંયા કરતી (ચુગલ ખોરી કરતી) અને ખોટું બોલતી હતી.
• જે ઓરત નું મોઢું કૂતરા જેવું હતું અને તેના બેઠવાં ની જગ્યા એ થી આગ દાખલ થતી હતી અને મોઢા માં થી નીકળતી હતી, તે ગીતકાર અને ઈર્ષા કરનારી ઓરત હતી.
પછી આપ હઝરત ફરમાવે છે:
લાનત છે તે ઓરત ઉપર કે જેનો શોહર તેનાં થી રાઝી ન હોય. અને ખુશનસીબ છે તે કે જેનો શોહર તેનાથી રાઝી હોય.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
હરામનું ખાયને ઇબાદત કરવું એવુજ છે કે માટી ઉપર બિલ્ડિંગ બનાવી અને અમુક હદીસમાં આવ્યું છે કે પાણી ઉપર બિલ્ડિંગ બનાવી.
(શું માટી ઉપર અને પાણી ઉપર બિલ્ડિંગ બની શકે? તો જવાબ આવશે નહિ )
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૦ પેજ ૧૬)
હરામનું ખાયને ઇબાદત કરવું એવુજ છે કે માટી ઉપર બિલ્ડિંગ બનાવી અને અમુક હદીસમાં આવ્યું છે કે પાણી ઉપર બિલ્ડિંગ બનાવી.
(શું માટી ઉપર અને પાણી ઉપર બિલ્ડિંગ બની શકે? તો જવાબ આવશે નહિ )
હઝરત ઈમામ હસન અસ્કરી અલય્હિસ્સલામ ફરમાવે છે:
જયારે પણ કોઈ ઇન્સાન ઉપર મુસીબત અને તકલીફ આવે છે તો અમુક સમયે તેમાં અલ્લાહ તરફથી કોઈ મસ્લેહત અને નેઅમત હોય છે.
(તોહફુલ ઓકુલ ભાગ ૨ પેજ ૪૮૬)
જયારે પણ કોઈ ઇન્સાન ઉપર મુસીબત અને તકલીફ આવે છે તો અમુક સમયે તેમાં અલ્લાહ તરફથી કોઈ મસ્લેહત અને નેઅમત હોય છે.
નોટ: કયારેક કયારેક ઇન્સાન ઉપર જયારે કોઈ તકલીફ અને દુઃખ આવે છે તો તે ફક્ત ઉપર ઉપરની વસ્તુને જોઈને ફરિયાદ કરવા લાગે છે અને ન બોલવા જેવા અપશબ્દ બોલવા લાગે છે મગર તેને અંદરની વાત ખબર નથી હોતી કે આની અંદર અસલિયત શું છે? મગર અમુક લોકો જે વધારે દીનદાર હોય છે તે આ મસ્લેહતને જાણતા હોય છે અને હર હાલતમાં અલ્લાહનો શુક્ર અદા કરે છે.
એક કિસ્સો:
એક વખત ત્રણ ચાર ભાઈ ફરવા માટે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે અને રસ્તા માટે જમવાની વ્યવસ્થા પણ સાથે કરીને લઈને જાય છે રસ્તામાં જયારે ભૂખ લાગે છે તો એક જગ્યા ઉપર ગાડી રોકે છે અને જે ખોરાક સાથે લઈને આવ્યા હતા તેની પકાવાની તૈયારી કરવા લાગે છે અને પછી ચૂલામાં વસ્તુ મૂકીને નમાઝ પઢવા જાય છે અને જયારે નમાઝ પઢીને પાછા આવી રહ્યા હતા તો શું જોવે છે કે એક જાનવર તે તપેલીમાં પેશાબ કરી રહ્યું છે તો તે લોકો આ દ્રશ્ય જોઈને તે જાનવરને મારવા દોડે છે તે જાનવાર તો ભાગી જાય છે મગર આ લોકો ભૂખના લીધે તે જાનવરને અપશબ્દ બોલી બેઠે છે પછી જે થોડો ઘણો નાશતો સાથે લઈને આવ્યા હતા તેનાથી ગુજારો કરી અને પછી તે વાસણ ખાલી કરવા જાય છે તો શું જોવે છે તે વાસણની અંદર એક કાળો બિચ્છુ મરેલો પડ્યો છે, હવે તે લોકોને એ જાનવર ઉપર દયા આવી રહી હતી કેમકે હવે તેઓને અસલિયત ખબર પડી ગઈ હતી કે અગર આ જાનવર ન આવ્યું હોત અને તેની ઉપર પેશાબ ન કર્યુ હોત તો આપણે બધા આ ખોરાક ખાયને મરી ગયા હોત
અને કુરઆને મજીદમાં પણ સૂરએ ઇન્શેરાહમાં કેહવામા આવ્યું છે કે બેશક સખતી પછી આસાની છે તો જે પણ વસ્તુ અલ્લાહ તરફથી હોય તેમાં સબ્રથી કામ લેવું જોઈએ અને અલ્લાહ ઉપર હમેશા ભરોસા રાખવો જોઈએ અને શૈતાનથી હંમેશા દૂર રેહવું જોઈએ.
એક કિસ્સો:
એક વખત ત્રણ ચાર ભાઈ ફરવા માટે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે અને રસ્તા માટે જમવાની વ્યવસ્થા પણ સાથે કરીને લઈને જાય છે રસ્તામાં જયારે ભૂખ લાગે છે તો એક જગ્યા ઉપર ગાડી રોકે છે અને જે ખોરાક સાથે લઈને આવ્યા હતા તેની પકાવાની તૈયારી કરવા લાગે છે અને પછી ચૂલામાં વસ્તુ મૂકીને નમાઝ પઢવા જાય છે અને જયારે નમાઝ પઢીને પાછા આવી રહ્યા હતા તો શું જોવે છે કે એક જાનવર તે તપેલીમાં પેશાબ કરી રહ્યું છે તો તે લોકો આ દ્રશ્ય જોઈને તે જાનવરને મારવા દોડે છે તે જાનવાર તો ભાગી જાય છે મગર આ લોકો ભૂખના લીધે તે જાનવરને અપશબ્દ બોલી બેઠે છે પછી જે થોડો ઘણો નાશતો સાથે લઈને આવ્યા હતા તેનાથી ગુજારો કરી અને પછી તે વાસણ ખાલી કરવા જાય છે તો શું જોવે છે તે વાસણની અંદર એક કાળો બિચ્છુ મરેલો પડ્યો છે, હવે તે લોકોને એ જાનવર ઉપર દયા આવી રહી હતી કેમકે હવે તેઓને અસલિયત ખબર પડી ગઈ હતી કે અગર આ જાનવર ન આવ્યું હોત અને તેની ઉપર પેશાબ ન કર્યુ હોત તો આપણે બધા આ ખોરાક ખાયને મરી ગયા હોત
અને કુરઆને મજીદમાં પણ સૂરએ ઇન્શેરાહમાં કેહવામા આવ્યું છે કે બેશક સખતી પછી આસાની છે તો જે પણ વસ્તુ અલ્લાહ તરફથી હોય તેમાં સબ્રથી કામ લેવું જોઈએ અને અલ્લાહ ઉપર હમેશા ભરોસા રાખવો જોઈએ અને શૈતાનથી હંમેશા દૂર રેહવું જોઈએ.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમારા માંથી ખરાબ માં ખરાબ વ્યક્તિ એ છે જે લગન નથી કરતા અને જે શાદી વગર રહે છે તે શૈતાન ના ભાઈ છે.
(જામેઉલ અખબાર પેજ ૧૧૯)
તમારા માંથી ખરાબ માં ખરાબ વ્યક્તિ એ છે જે લગન નથી કરતા અને જે શાદી વગર રહે છે તે શૈતાન ના ભાઈ છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
કુરાન સિખવા વાળા માટે અને શીખવાડવા વાળા માટે બધીજ વસ્તુ ઇસ્તેગફાર કરે છે અને માફી માંગે છે અહીંયા સુધી કે દરિયા ની માછલી પણ.
(મુસ્તદરકુલ વસાએલ ભાગ ૪ પેજ ૨૩૫)
કુરાન સિખવા વાળા માટે અને શીખવાડવા વાળા માટે બધીજ વસ્તુ ઇસ્તેગફાર કરે છે અને માફી માંગે છે અહીંયા સુધી કે દરિયા ની માછલી પણ.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાના માં બાપને પરેશાન કરે છે તો તે મને તકલીફ પોહચાડે છે અને જે મને તકલીફ પોહચાડે છે તે અલ્લાહ ને તકલીફ પોહચાડે છે અને જે અલ્લાહ ને તકલીફ પોહચાડે છે તેની ઉપર લાનત છે.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૫ પેજ ૧૯૩)
જે કોઈ પોતાના માં બાપને પરેશાન કરે છે તો તે મને તકલીફ પોહચાડે છે અને જે મને તકલીફ પોહચાડે છે તે અલ્લાહ ને તકલીફ પોહચાડે છે અને જે અલ્લાહ ને તકલીફ પોહચાડે છે તેની ઉપર લાનત છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાના પાડોશી ને પરેશાન કરે છે તે જન્નત માં નહિ જઈ શકે.
(નેહજુલ ફસાહત હદીસ ૨૫૩૨)
જે કોઈ પોતાના પાડોશી ને પરેશાન કરે છે તે જન્નત માં નહિ જઈ શકે.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મોમીન ને ખુશ કરે છે તે મને ખુશ કરે છે અને જે મને ખુશ કરે છે તે અલ્લાહ તઆલા ને ખુશ કરે છે.
(મફાતીહુલ હયાત પેજ ૨૯૬)
જે કોઈ મોમીન ને ખુશ કરે છે તે મને ખુશ કરે છે અને જે મને ખુશ કરે છે તે અલ્લાહ તઆલા ને ખુશ કરે છે.
હઝરત ઈમામ જાફરે સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
કોઈ પણ સારા કાર્ય ને નાનું એવું ન સમજો કેમકે કાલે કયામતના દિવસે તમે તેને એવું સુંદર અને સરસ મજાનું જોશો કે તમે ખુશ ખુશાલ થઈ જશો.
(બિહારૂલ અનવાર ભાગ ૭૧ પેજ ૧૮૨)
કોઈ પણ સારા કાર્ય ને નાનું એવું ન સમજો કેમકે કાલે કયામતના દિવસે તમે તેને એવું સુંદર અને સરસ મજાનું જોશો કે તમે ખુશ ખુશાલ થઈ જશો.
જિબ્રીલ ની ઈચ્છા:
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
સાત વસ્તુના લીધે જિબ્રિલે ઈચ્છા કરી હતી કે તે ફરિશ્તા ની બદલે આદમ અ. સ ઓલાદ માંથી હોત તો આ સાત વસ્તુ જરૂર અંજામ આપત,
1. નમાઝે જમાત પઢત
2. ઓલમા સાથે બેઠવાનુ રાખત
3. બે નારાજ લોકો નું સમાધાન કરાવત
4. યતિમો ની ખિદમત કરત
5. મરીઝો ની અયાદત કરત (દેખભાળ કરત)
6. તશીઅ જનાઝા માં શિરકત કરત
7. હજ (અને બીજા મઝહબી કામો) માં લોકોને પાણી પીવડાવત.
(માવાએઝુલ અદદીયા પેજ ૧૯૫)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
સાત વસ્તુના લીધે જિબ્રિલે ઈચ્છા કરી હતી કે તે ફરિશ્તા ની બદલે આદમ અ. સ ઓલાદ માંથી હોત તો આ સાત વસ્તુ જરૂર અંજામ આપત,
1. નમાઝે જમાત પઢત
2. ઓલમા સાથે બેઠવાનુ રાખત
3. બે નારાજ લોકો નું સમાધાન કરાવત
4. યતિમો ની ખિદમત કરત
5. મરીઝો ની અયાદત કરત (દેખભાળ કરત)
6. તશીઅ જનાઝા માં શિરકત કરત
7. હજ (અને બીજા મઝહબી કામો) માં લોકોને પાણી પીવડાવત.
હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલ્યહે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસે અલ્લાહ તઆલા ચાર ગ્રૂપ ઉપર રહમત ની નજર નહિ નાખે:
1. એ ઓલાદ કે જેના માં બાપ તેને આક કરી દીધી હશે
2. મે તેમની ઉપર એહસાન કર્યો છે તેવી રીતે રોડશો કરવા વાળા પર
3. અલ્લાહની નેઅમતો ને નકારનાર પર
4. શરાબ અને દારૂ પીનાર.
(બિહારૂલ અનવાર ભાગ ૭૪ પેજ ૭૧)
કયામત ના દિવસે અલ્લાહ તઆલા ચાર ગ્રૂપ ઉપર રહમત ની નજર નહિ નાખે:
1. એ ઓલાદ કે જેના માં બાપ તેને આક કરી દીધી હશે
2. મે તેમની ઉપર એહસાન કર્યો છે તેવી રીતે રોડશો કરવા વાળા પર
3. અલ્લાહની નેઅમતો ને નકારનાર પર
4. શરાબ અને દારૂ પીનાર.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જહન્નમમાં બધાજ કરતા પહેલા એ શખ્સ જશે જે હાકિમ અને લીડર તો હશે અને બધાજ કાર્ય કરી શકતો હશે તો પણ તે લોકો માટે ન્યાય અને ઇન્સાફ નહિ કરતો હોય.
(બિહારૂલ અનવાર ભાગ ૬ પેજ ૨૮)
જહન્નમમાં બધાજ કરતા પહેલા એ શખ્સ જશે જે હાકિમ અને લીડર તો હશે અને બધાજ કાર્ય કરી શકતો હશે તો પણ તે લોકો માટે ન્યાય અને ઇન્સાફ નહિ કરતો હોય.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
અલ્લાહ તઆલા કયામત ના દીવસે બધી મખલુક પાસે થી હિસાબ કિતાબ લેશે પરંતુ જે લોકો અલ્લાહ ની સાથે શિર્ક જોડે છે કયામત ના દિવસે તે લોકો માટે હુક્મ આપવામાં આવશે કે તેને હિસાબ કિતાબ વગર સીધા જહન્નમ માં નાખી દેવામાં આવે.
(ઓયુને અખબારે ઈમામ રઝા ભાગ ૨ પેજ ૩૪)
અલ્લાહ તઆલા કયામત ના દીવસે બધી મખલુક પાસે થી હિસાબ કિતાબ લેશે પરંતુ જે લોકો અલ્લાહ ની સાથે શિર્ક જોડે છે કયામત ના દિવસે તે લોકો માટે હુક્મ આપવામાં આવશે કે તેને હિસાબ કિતાબ વગર સીધા જહન્નમ માં નાખી દેવામાં આવે.
ખોટુ ન બોલવું
એક શખ્સ હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પાસે આવે છે અને કહે છે હું છૂપી રીતે આ ચાર ગુનાહ કરું છું ; ચોરી, દારૂ પીવુ, ઝીના, અને ખોટું બોલવું, તમે જે કહો એ ગુનાહ હું છોડી દેવા માટે તૈયાર છું.
તો આપ હઝરત ફરમાવે છે ખોટુ બોલવાનું બંધ કરી દયો
તે શખ્સ જાય છે અને પછી તે ઉપર દર્શાવેલા એક ગુનાહ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તેના દિમાગ માં એક સવાલ આવે છે કે જો મે ગુનાહ કર્યા અને રસૂલ મને મળ્યા અને પૂછ્યું તો હું ખોટુ બોલીશ તો મે વાયદા ખેલાફી કરી કહેવાય કારણકે મે વાયદો કર્યો હતો કે ખોટું નહિ બોલીશ, અને જો હું એમ કહીશ કે મે ગુનાહ કર્યા છે તો મારી ઉપર હદ જારી થશે (એટલે ગુનાહ પછી સાબિત થાય તો ઇસ્લામિક સજા આપવાને હદ કહેવાય)
અને પછી તે બીજા ગુનાહો કરવા માટે ઈરાદો કરે છે અને ત્યારે પણ આવીજ રીતે વિચાર આવે છે અને તે કોઈ પણ ગુનાહ નથી કરતો.
એટલે તે રસૂલે ખુદા સ. અ. વ. પાસે આવે છે અને કહે છે અય રસૂલ તમે મારા બધાજ ગુનાહ નો રસ્તો બંધ કરી દિધો એટલે મે હવે ગુનાહ કરવાનું બંધ કરી દીધું છે.
(મિઝાનુલ હિકમત ભાગ ૮ પેજ ૩૪૪)
એક શખ્સ હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ પાસે આવે છે અને કહે છે હું છૂપી રીતે આ ચાર ગુનાહ કરું છું ; ચોરી, દારૂ પીવુ, ઝીના, અને ખોટું બોલવું, તમે જે કહો એ ગુનાહ હું છોડી દેવા માટે તૈયાર છું.
તો આપ હઝરત ફરમાવે છે ખોટુ બોલવાનું બંધ કરી દયો
તે શખ્સ જાય છે અને પછી તે ઉપર દર્શાવેલા એક ગુનાહ કરવા માટે તૈયાર થાય છે, ત્યારે તેના દિમાગ માં એક સવાલ આવે છે કે જો મે ગુનાહ કર્યા અને રસૂલ મને મળ્યા અને પૂછ્યું તો હું ખોટુ બોલીશ તો મે વાયદા ખેલાફી કરી કહેવાય કારણકે મે વાયદો કર્યો હતો કે ખોટું નહિ બોલીશ, અને જો હું એમ કહીશ કે મે ગુનાહ કર્યા છે તો મારી ઉપર હદ જારી થશે (એટલે ગુનાહ પછી સાબિત થાય તો ઇસ્લામિક સજા આપવાને હદ કહેવાય)
અને પછી તે બીજા ગુનાહો કરવા માટે ઈરાદો કરે છે અને ત્યારે પણ આવીજ રીતે વિચાર આવે છે અને તે કોઈ પણ ગુનાહ નથી કરતો.
એટલે તે રસૂલે ખુદા સ. અ. વ. પાસે આવે છે અને કહે છે અય રસૂલ તમે મારા બધાજ ગુનાહ નો રસ્તો બંધ કરી દિધો એટલે મે હવે ગુનાહ કરવાનું બંધ કરી દીધું છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જહન્નમ નો બિલકુલ ઓછામાં ઓછો અઝાબ તે બે આગ વાળા બુટ છે જે પગ માં પેહરાવવામાં આવશે તો તેની ગરમી થી એ જહન્નમી ઇન્સાન નો મગજ ઉકળવા લાગશે.
(કનઝુ આમાલ ભાગ ૧૪ પેજ ૫૨૭)
જહન્નમ નો બિલકુલ ઓછામાં ઓછો અઝાબ તે બે આગ વાળા બુટ છે જે પગ માં પેહરાવવામાં આવશે તો તેની ગરમી થી એ જહન્નમી ઇન્સાન નો મગજ ઉકળવા લાગશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જો કોઈ છૂપી રીતે ગુનાહ કરે છે તો તેનું નુકસાન ખાલી ગુનેહગાર ઉપર છે બીજા કોઈ ઉપર નથી, પરંતુ જો કોઈ ખુલ્લે આમ બધાની સામે ગુનાહ કરે છે અને કોઈ તેનો વિરોધ પણ ન કરે તો બધા માટે નુકસાન કારક છે.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૦ પેજ ૭૪)
જો કોઈ છૂપી રીતે ગુનાહ કરે છે તો તેનું નુકસાન ખાલી ગુનેહગાર ઉપર છે બીજા કોઈ ઉપર નથી, પરંતુ જો કોઈ ખુલ્લે આમ બધાની સામે ગુનાહ કરે છે અને કોઈ તેનો વિરોધ પણ ન કરે તો બધા માટે નુકસાન કારક છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે એ તમારા હક માં બુરાઈ કરી છે તમે એમના હક માં સારું કરો.
(કંઝુલ આમાલ ભાગ ૨ પેજ ૩૧)
જે એ તમારા હક માં બુરાઈ કરી છે તમે એમના હક માં સારું કરો.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
અલ્લાહ તઆલા તમારી શકલ અને સુરત નથી જોતો પરંતુ તે તમારું દિલ અને આમાલ જોવે છે.
(અમાલી શૈખ તુસી પેજ ૫૩૬)
અલ્લાહ તઆલા તમારી શકલ અને સુરત નથી જોતો પરંતુ તે તમારું દિલ અને આમાલ જોવે છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
એક બીજા ને હદીયો તોહફો અને ગીફ્ટ આપો કેમકે તોહફો આપવાથી દિલ માંથી બુરાઈ અને નફરત નીકળી જાય છે.
(અલ્કાફી ભાગ ૫ પેજ ૧૪૩)
એક બીજા ને હદીયો તોહફો અને ગીફ્ટ આપો કેમકે તોહફો આપવાથી દિલ માંથી બુરાઈ અને નફરત નીકળી જાય છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જો લોકો અઝાન અને નમાઝે જમાત માં પહેલી સફ માં બેઠવાની ફઝીલત અને સવાબ ને જાણતા હોત તો આ કામ માટે ચિઢ્ઢી ઉડાડત (કે જેનું નામ આવે તે ભાગ લઈ શકે)
જે કોઈ અઝાન અને એકામત ની સાથે નમાઝ પડે છે તો ફરિશ્તાઓ ની બે સફ તેની પાછળ નમાઝ પડે છે અને જો ખાલી એકામત આપે છે તો એક સફ તેની પાછળ નમાઝ પડે છે.
અને રિવાયત માં બયાન કરવામાં આવ્યું છે કે તે બે સફ પૂર્વ અને પશ્ચિમ (east and west) સુધી અને આસમાન થી જમીન સુધી લાંબી હશે.
(બિહારૂલ અનવાર ભાગ ૮૮ પેજ ૨૦૦)
જો લોકો અઝાન અને નમાઝે જમાત માં પહેલી સફ માં બેઠવાની ફઝીલત અને સવાબ ને જાણતા હોત તો આ કામ માટે ચિઢ્ઢી ઉડાડત (કે જેનું નામ આવે તે ભાગ લઈ શકે)
જે કોઈ અઝાન અને એકામત ની સાથે નમાઝ પડે છે તો ફરિશ્તાઓ ની બે સફ તેની પાછળ નમાઝ પડે છે અને જો ખાલી એકામત આપે છે તો એક સફ તેની પાછળ નમાઝ પડે છે.
અને રિવાયત માં બયાન કરવામાં આવ્યું છે કે તે બે સફ પૂર્વ અને પશ્ચિમ (east and west) સુધી અને આસમાન થી જમીન સુધી લાંબી હશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ હરામ માલ કમાવે છે તો અલ્લાહ તઆલા તેના કોઈ પણ સારા કાર્ય ને કબૂલ કરતો નથી પછી ભલે તે સદકો આપે, ગુલામ આઝાદ કરે, હજ કરવા જાય, ઉમરાહ કરવા જાય અને અલ્લાહ તઆલા તેના આ બધા સારા કાર્ય માં સવાબ ની બદલે ગુનાહ લખશે, અને જે માલ તેની મોત પછી બાકી રહી જશે તે માલ પણ તેને જહન્નમ નો ખોરાક બનાવીને આપવામાં આવશે.
(સવાબુલ આમાલ પેજ ૨૮૩)
જે કોઈ હરામ માલ કમાવે છે તો અલ્લાહ તઆલા તેના કોઈ પણ સારા કાર્ય ને કબૂલ કરતો નથી પછી ભલે તે સદકો આપે, ગુલામ આઝાદ કરે, હજ કરવા જાય, ઉમરાહ કરવા જાય અને અલ્લાહ તઆલા તેના આ બધા સારા કાર્ય માં સવાબ ની બદલે ગુનાહ લખશે, અને જે માલ તેની મોત પછી બાકી રહી જશે તે માલ પણ તેને જહન્નમ નો ખોરાક બનાવીને આપવામાં આવશે.
નોટ: આ હદીસ હરામ કમાણીની ગંભીરતા દર્શાવે છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અલ્લાહ તઆલા એક ફરિશ્તા ને બયતુલ મુકદ્દસ ઉપર રાખેલ છે જે દરરોજ સાંજે એલાન કરે છે જે કોઈ હરામ ખાય છે તેની ન તો કોઈ મુસ્તહબ વસ્તુ કબૂલ કરવામાં આવશે ન કોઈ વાજીબ વસ્તુ કબૂલ કરવામાં આવશે.
(બિહારૂલ અનવાર ભાગ ૧૦૩ પેજ ૧૬)
અલ્લાહ તઆલા એક ફરિશ્તા ને બયતુલ મુકદ્દસ ઉપર રાખેલ છે જે દરરોજ સાંજે એલાન કરે છે જે કોઈ હરામ ખાય છે તેની ન તો કોઈ મુસ્તહબ વસ્તુ કબૂલ કરવામાં આવશે ન કોઈ વાજીબ વસ્તુ કબૂલ કરવામાં આવશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
યકીનન જે લોકો તાલિબ ઇલ્મ છે અને જે ઓરત પોતાના શોહર ની ફરમાંબરદાર છે તે, અને જે ઓલાદ માં બાપ ની ફરમાંબરદાર છે તેઓ નબીઓ ની સાથે હિસાબ કિતાબ વગર જન્નત માં દાખલ થશે.
(અખલાક વ આદાબ ભાગ ૨ પેજ ૨૧૧)
યકીનન જે લોકો તાલિબ ઇલ્મ છે અને જે ઓરત પોતાના શોહર ની ફરમાંબરદાર છે તે, અને જે ઓલાદ માં બાપ ની ફરમાંબરદાર છે તેઓ નબીઓ ની સાથે હિસાબ કિતાબ વગર જન્નત માં દાખલ થશે.
નેકી ખતમ થવાનું કારણ
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસ એક શખ્સ ને અલ્લાહ ની બારગહ મે પૈશ કરવામાં આવશે અને તેના નામે આમાલ તેને દેખાડવામાં આવશે પરંતુ તે તેની અંદર પોતાની નેકી નહિ જોવે એટલે તે કેહશે: યા અલ્લાહ આ મારા નામે આમાલ નથી! કારણકે મે તો તારી બંદગી કરી હતી અને હું તેની અંદર કંઈ નેકી નથી જોઈ રહ્યો! તો તેને કહેવામા આવશે કે તારો પરવરદિગાર કોઈ દિવસ ભૂલ નથી કરતો, તું ગીબત કરતો હતો એટલે તારા બધાજ અમલ હવા માં ઉડી ગયા.
અને પછી બીજા એક શખ્સ ને બોલાવામાં આવશે અને તેને, તેના નામે આમાલ આપવામાં આવશે અને જયારે તે પોતાના આમાલ જોશે તો કહેશે કે આવા સારા અમલ મારા નથી, તો તેને કેહવામાં આવશે કે ફલાણા આદમી એ તારી ગીબત કરી હતી તો તેની નેકી તારા આમાલ માં લખી નાખવામાં આવી છે.
(જામેઉલ અખબાર પેજ ૪૧૨)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસ એક શખ્સ ને અલ્લાહ ની બારગહ મે પૈશ કરવામાં આવશે અને તેના નામે આમાલ તેને દેખાડવામાં આવશે પરંતુ તે તેની અંદર પોતાની નેકી નહિ જોવે એટલે તે કેહશે: યા અલ્લાહ આ મારા નામે આમાલ નથી! કારણકે મે તો તારી બંદગી કરી હતી અને હું તેની અંદર કંઈ નેકી નથી જોઈ રહ્યો! તો તેને કહેવામા આવશે કે તારો પરવરદિગાર કોઈ દિવસ ભૂલ નથી કરતો, તું ગીબત કરતો હતો એટલે તારા બધાજ અમલ હવા માં ઉડી ગયા.
અને પછી બીજા એક શખ્સ ને બોલાવામાં આવશે અને તેને, તેના નામે આમાલ આપવામાં આવશે અને જયારે તે પોતાના આમાલ જોશે તો કહેશે કે આવા સારા અમલ મારા નથી, તો તેને કેહવામાં આવશે કે ફલાણા આદમી એ તારી ગીબત કરી હતી તો તેની નેકી તારા આમાલ માં લખી નાખવામાં આવી છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
તમારા માથી બેહતરીન એ છે કે જે સારી વાતો કરે, લોકોને ખાવાનું ખવડાવે અને જયારે રાત્રે લોકો સૂઈ જાય ત્યારે નમાઝ પઢે.
(ઓયુને અખબારે રઝા ભાગ ૨ પેજ ૬૫)
તમારા માથી બેહતરીન એ છે કે જે સારી વાતો કરે, લોકોને ખાવાનું ખવડાવે અને જયારે રાત્રે લોકો સૂઈ જાય ત્યારે નમાઝ પઢે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મારી દીકરીની (જનાબે ફાતેમા ઝહરા સ. અ.) મોહબ્બત કયામત ના દિવસે ૧૦૦ (સો) જગ્યા ઉપર કામ આવશે, અને જેમાં ની આસાન જગ્યા નીચે મુજબ છે;
1. મોત
2. કબ્ર
3. મીઝાન
4. મહેશર
5. પુલે સિરાત
6. અને હિસાબ કિતાબ ની જગ્યા ઉપર.
(બિહારૂલ અનવાર ભાગ ૨૭ પેજ ૧૧૬)
મારી દીકરીની (જનાબે ફાતેમા ઝહરા સ. અ.) મોહબ્બત કયામત ના દિવસે ૧૦૦ (સો) જગ્યા ઉપર કામ આવશે, અને જેમાં ની આસાન જગ્યા નીચે મુજબ છે;
1. મોત
2. કબ્ર
3. મીઝાન
4. મહેશર
5. પુલે સિરાત
6. અને હિસાબ કિતાબ ની જગ્યા ઉપર.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય ફાતેમા! જે કોઈ તમારી ઉપર સલવાત પઢી મોકલશે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેશે અને જન્નતમાં જ્યાં હું રેહવાનો છું ત્યાં મારી સાથે રહશે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૫૫)
અય ફાતેમા! જે કોઈ તમારી ઉપર સલવાત પઢી મોકલશે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેશે અને જન્નતમાં જ્યાં હું રેહવાનો છું ત્યાં મારી સાથે રહશે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયામત ના દિવસે બધીજ મખલુક આર્ઝુ કરતી હશે કે અય કાશ! અમે પણ ફાતેમીયુન હોત (જનાબે ફાતેમા ઝહરા ના મોહિબ અને શીઆ હોત)
(બિહારૂલ અનવાર ભાગ ૮ પેજ ૫૪)
કયામત ના દિવસે બધીજ મખલુક આર્ઝુ કરતી હશે કે અય કાશ! અમે પણ ફાતેમીયુન હોત (જનાબે ફાતેમા ઝહરા ના મોહિબ અને શીઆ હોત)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ પોતાની કરતાં મોટા અને બુઝુર્ગ નો અહતેરામ નહીં કરશે તો તે મુસલમાન નથી.
(ઉસુલે કાફી ભાગ 2 પેજ 240)
જે કોઈ પોતાની કરતાં મોટા અને બુઝુર્ગ નો અહતેરામ નહીં કરશે તો તે મુસલમાન નથી.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
જે કોઈ મારી પછી મારી દીકરી ફાતેમા ઉપર (ઝૂલમ કરશે) અત્યાચાર કરશે અને તેનો હક છીનવી લેશે અને તેને શહીદ કરશે તેની ઉપર લાનત છે લાનત છે.
(બિહારૂલ અનવાર ભાગ ૨૯ પેજ ૩૪૬)
જે કોઈ મારી પછી મારી દીકરી ફાતેમા ઉપર (ઝૂલમ કરશે) અત્યાચાર કરશે અને તેનો હક છીનવી લેશે અને તેને શહીદ કરશે તેની ઉપર લાનત છે લાનત છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય ફાતેમા! બધાજ નબી જે અલ્લાહ તરફથી નબુવત લઈ ને આવ્યા છે અને બધાજ ફરિશ્તાઓ કે જે અલ્લાહ ની બાર્ગાહ થી નજીક છે તેઓ તમારા દુશ્મન કે જેણે તમારી ઉપર ઝુલ્મ અને અત્યાચાર કર્યો છે એમની શેફાઅત કરે તો પણ અલ્લાહ તેમની શેફાઅત ને કબૂલ નહિ કરે અને તેઓને જહન્નમની આગથી છુટકારો નહી આપે.
(બિહારૂલ અનવાર ભાગ ૭૬ પેજ ૩૫૪)
અય ફાતેમા! બધાજ નબી જે અલ્લાહ તરફથી નબુવત લઈ ને આવ્યા છે અને બધાજ ફરિશ્તાઓ કે જે અલ્લાહ ની બાર્ગાહ થી નજીક છે તેઓ તમારા દુશ્મન કે જેણે તમારી ઉપર ઝુલ્મ અને અત્યાચાર કર્યો છે એમની શેફાઅત કરે તો પણ અલ્લાહ તેમની શેફાઅત ને કબૂલ નહિ કરે અને તેઓને જહન્નમની આગથી છુટકારો નહી આપે.
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
સગા સંબંધીઓ એ એક બીજા સાથે મુલાકાત કરવી જોઈએ પરંતુ એક બીજા ના પાડોશી ન બનવું જોઈએ.
(તજલ્લિયાતે હિકમત પેજ ૨૫)
સગા સંબંધીઓ એ એક બીજા સાથે મુલાકાત કરવી જોઈએ પરંતુ એક બીજા ના પાડોશી ન બનવું જોઈએ.
નોટ: ઇસ્લામમાં પાડોશીનું ખુબજ મહત્વ છે. જો કોઈ સગા સંબંધી પાડોશી બની જાય તો આપણી ઉપર ડબલ જવાબદારી આવી જાય છે - પાડોશીનું ધ્યાન રાખવું અને સગા સંબંધીઓનું ધ્યાન રાખવું તથા તેઓની સાથે સિલ્હે રહેમ કરવું. જો તે ન કરી શકીએ તો ઈમાન બચાવવું મુશ્કેલ છે. તેથી, અગર બધીજ રીતે ધ્યાન રાખી શકાતું હોય તો જ સગા સંબંધીઓ સાથે પાડોશી બનવા માં કંઈ વાંધો નથી, અન્યથા ન બનવું.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
મુસલમાનો માટે બેહતર નથી કે તે સુવે અને તેના માથા નીચે વસીયત નામુ ન હોય.
(બિહારૂલ અનવાર ભાગ ૩ પેજ ૧૦૭)
મુસલમાનો માટે બેહતર નથી કે તે સુવે અને તેના માથા નીચે વસીયત નામુ ન હોય.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
માં ની ખિદમત કરો, જો તમે જમીન ની બધીજ માટી ની ગણતરી પ્રમાણે, અને વરસાદના બધાજ ટીપાંઓ જેટલી પણ ખિદમત કરી હોય તો પણ એક દિવસ જે માં ના પેટ માં રહ્યા છો તેની બરાબર હક અદા નથી કર્યો.
(મુસ્તદરેકુલ વસાએલ ભાગ ૧૫ પેજ ૨૦૪)
માં ની ખિદમત કરો, જો તમે જમીન ની બધીજ માટી ની ગણતરી પ્રમાણે, અને વરસાદના બધાજ ટીપાંઓ જેટલી પણ ખિદમત કરી હોય તો પણ એક દિવસ જે માં ના પેટ માં રહ્યા છો તેની બરાબર હક અદા નથી કર્યો.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય ફાતેમા! જેના થી તું રાઝી છો તેના થી અલ્લાહ તઆલા પણ રાઝી છે અને જે લોકો થી તું નારાઝ અને ગઝબનાક છો તેના થી અલ્લાહ તઆલા પણ ગઝબનાક અને નારાઝ છે.
(અહકાકૂલ હક ભાગ ૧૦ પેજ ૨૧૭)
અય ફાતેમા! જેના થી તું રાઝી છો તેના થી અલ્લાહ તઆલા પણ રાઝી છે અને જે લોકો થી તું નારાઝ અને ગઝબનાક છો તેના થી અલ્લાહ તઆલા પણ ગઝબનાક અને નારાઝ છે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
અય ફાતેમા! જે કોઈ તમારી ઉપર સલવાત પઢી મોકલશે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેશે અને જન્નતમાં જ્યાં હું રેહવાનો છું ત્યાં મારી સાથે રહશે.
(બિહારૂલ અનવાર ભાગ ૪૩ પેજ ૫૫)
અય ફાતેમા! જે કોઈ તમારી ઉપર સલવાત પઢી મોકલશે તો અલ્લાહ તઆલા તેને માફ કરી દેશે અને જન્નતમાં જ્યાં હું રેહવાનો છું ત્યાં મારી સાથે રહશે.
સલવાતે ફાતેમી
اللّهُمَّ صَلِّ عَلی فاطِمَةَ وَ اَبیها وَ بَعْلِها وَ بَنِیها وَالسِّرِّ الْمُسْتَوْدَعِ فیها بِعَدَدِ ما اَحاطَ بِه عِلْمُکَ
અલ્લાહુમ્મ સલ્લે અલા ફાતેમત વ અબીહા વ બઅલેહા વ બનીહા વ સિરરિલ મુસ્તવદએ ફિહા બેઅદદે માં અહાત બેહી ઇલ્મોક.
જનાબે ફાતેમા આપણા થી રાઝી અને ખુશ થાય તે માટે દસ વખત ઉપર મુજબ સલવાતે ફાતેમી પઢવી અને જનાબે ઝહરા ના દુશ્મનો ઉપર લાનત મોકલતી રેહવી.
બર દુશ્મને ઝહરા લાનત બેશુમાર લાનત
اللّهُمَّ صَلِّ عَلی فاطِمَةَ وَ اَبیها وَ بَعْلِها وَ بَنِیها وَالسِّرِّ الْمُسْتَوْدَعِ فیها بِعَدَدِ ما اَحاطَ بِه عِلْمُکَ
અલ્લાહુમ્મ સલ્લે અલા ફાતેમત વ અબીહા વ બઅલેહા વ બનીહા વ સિરરિલ મુસ્તવદએ ફિહા બેઅદદે માં અહાત બેહી ઇલ્મોક.
જનાબે ફાતેમા આપણા થી રાઝી અને ખુશ થાય તે માટે દસ વખત ઉપર મુજબ સલવાતે ફાતેમી પઢવી અને જનાબે ઝહરા ના દુશ્મનો ઉપર લાનત મોકલતી રેહવી.
બર દુશ્મને ઝહરા લાનત બેશુમાર લાનત
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
બહાર જઈ ખાચા બજાર માં ખાવું રુસ્વાઈ અને બેઇજ્જતી છે.
(તોહફુલ ઓકુલ ભાગ ૨ પેજ ૪૮)
બહાર જઈ ખાચા બજાર માં ખાવું રુસ્વાઈ અને બેઇજ્જતી છે.
નોટ: હદીસો અને રિવાયત માં છે કે ઘરમાં ખાવાનું ખાવ, બહાર જઈ ને ખાવાનું ન ખાવ. કારણકે લોકો એવું સમજે છે કે ઘરમાં કોઈ ખાવાનું નથી આપતું અથવા ઘરમાં કંઈ વાંધો આવ્યો લાગે છે. વળી, જ્યારે કોઈ બહાર ખાય છે અથવા બહારનું ખાવાનું ઘરે લઈ જાય છે અને તે ખાવા ઉપર કોઈ ગરીબ અને જરૂરત મંદની નજર પડી ગઈ અને આપણે તેને ખાવાનું ન આપિયું તો તે ખાવાનું આપણી માટે અઝાબ બની જાય છે. મજબૂરી હોય તો જ બહાર ખાવું.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
ત્રણ વસ્તુ એવી છે કે જેનો સવાબ મર્યા પછી પણ ઇન્સાન ને મળે છે.
1. સદકે જારીયા નો સવાબ
2. કોઈ એવુ સારું કાર્ય કરો કે જે લોકોના ઉપયોગ માં લમ્બા સમય સુધી આવે જેમકે મસ્જિદ મિમ્બર હોસ્પિટલ, બોર્ડિંગ સોસાયટી, વગેરે... બનાવી
3. નેક ઓલાદ જે પોતાના માં બાપ ને યાદ કરતા રહે.
(નેહજૂલ ફસાહત હદીસ ૨૩૯)
ત્રણ વસ્તુ એવી છે કે જેનો સવાબ મર્યા પછી પણ ઇન્સાન ને મળે છે.
1. સદકે જારીયા નો સવાબ
2. કોઈ એવુ સારું કાર્ય કરો કે જે લોકોના ઉપયોગ માં લમ્બા સમય સુધી આવે જેમકે મસ્જિદ મિમ્બર હોસ્પિટલ, બોર્ડિંગ સોસાયટી, વગેરે... બનાવી
3. નેક ઓલાદ જે પોતાના માં બાપ ને યાદ કરતા રહે.
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે:
કયો દુખાવો અને બિમારી, કંજૂસી અને લાલચ કરતા વધારે ખતરનાક છે?
(નેહજૂલ ફસાહત હદીસ 1017)
કયો દુખાવો અને બિમારી, કંજૂસી અને લાલચ કરતા વધારે ખતરનાક છે?